NAVSARI
નવસારી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવતર અભિગમ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી પ્રભુની આરાધના સાથે યોગ નિદર્શન યોગમય રથયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન તમામ નવસારી જિલ્લો શારીરિક…
નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળામાં મેંગો ડે ની ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર નવસારી કેરીમાંથી જાતજાતના અથાણા, મુરબ્બા, જામ જેવી અનેક અવનવી વાનગીઓને આકર્ષક રીતે સજાવી ; ભારતમમાં રાષ્ટ્રીય ફળ તરીકે…
ખેરગામ તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસ્યા ધરતીપુત્ર ખુશ ખુશાલ..
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.જેના કારણે ખનકી નાળા ખેતરોમાં…
નવસારીના વાંસદા ખાતે પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ સીપીઆઈ નુંકુમ સાહેબ પ્રમુખ સ્થાને યોજાઇ
વાત્સલ્યમ સમાચાર વાંસદા નવસારી નવસારી જિલ્લાના વાંસદા ખાતે આજે સીપીઆઈ નુકુમ સાહેબના વાંસદાના સિનિયર પીએસઆઇ જયદીપસિંહ ચાવડા તેમજ પટેલ સાહેબ…
નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક દિવસીય “ ZERO WASTE” તાલીમ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ તાલીમમાં સહભાગી બન્યાભારત સરકાર દ્રારા શહેરોને કચરા…
નવસારીમાં સતત ચોથા દિવસે પણ વરસાદ યથાવત: તંત્ર એ રસ્તા ઉપર પડેલા ઝાડ,વિજપોલ તાત્કાલિક હટાવી રસ્તાઓ ખુલ્લા કરાવ્યા
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘ મહેર યથાવત રહેતા ઠેરઠેર જગ્યાઓએ પાણી ભરાવાના સાથે ઝાડ પડવાના…
નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલ
વાત્સલ્યમ સમાચાર નવસારી પાયાના સ્તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને…
નવસારી જિલ્લામાં આગામી તા.૦૩જી જુલાઇ સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી શહેરમા છ સ્થળો એ ઝાડ પડી જતા ડિઝાસ્ટર ટીમ એક્શનમાં આવી : ફાયર ટીમ દ્વારા…
Navsari: બીલીમોરા નગરપાલિકાની બેદરકારીએ ગટરમાં ગરક થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો.
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે વખારીયા રોડ પર આવેલ જીવન જ્યોત એપાર્ટમેન્ટ નજીક વિસ્તારમાં રહેતા શેખ…
Navsari: જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર નવસારી મેલેરિયા ફ્રી ગુજરાત અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી જલાલપોર દ્વારા જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન…









