NAVSARI
વસારી જિલ્લામાં ૨૧,૭૩૬ ખેડૂતોએ અપનાવી છે પ્રાકૃતિક ખેતીની મુહિમ
વાત્સલ્યમ સમાચાર નવસારી રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના આરંભથી તમામ જિલ્લાઓમાં રસાયણ વગરની ખેતી તરફ જાગૃત ખેડૂતો જોડાઇ રહ્યા છે. દેશી ગાયોની…
નવસારીમાં એલસીબી પોલીસની ટિમ નો મોટો દરોડો 14 લાખથી વધુની કિંમતનો શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપી પાડ્યો
વાત્સલ્યમ સમાચાર નવસારી શિવફૂડ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી સુખવંત બ્રાન્ડ ઘી નો આશરે 3 હજાર કિલોથી વધુનો જથ્થો અને પામોલીન…
નવસારી અને ડાંગ જિલ્લામાં યોજાયેલી લોકઅદાલતમાં ૧૦૨૮૪ કેસોનો નિકાલ કરાયો.
વાત્સલ્યમ સમાચાર નવસારી લોકઅદાલતમાં પક્ષકારોને ઝડપી અને ઓછા ખર્ચે ન્યાય મળે છે. ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ અને…
ખેરગામ તાલુકામાં 5128 બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમગ્ર રાજ્યમાં રવિવારે પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત ખેરગામ તાલુકામાં ત્રણ આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર…
ખેરગામ નગરમાં ઝેરી ડ્રગ્સ વિરોધી રેલીએ જાગૃતિ ફેલાવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ એમ.બી ગામીતની આગેવાનીમાં પોલીસ સ્ટાફ હોમગાર્ડ તેમજ તાલુકાના રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓની…
ખેરગામ: જર્જરિત ખાનગી ઘરમાં અભ્યાસ કરવા ભૂલકાઓ મજબૂર બન્યા દાદરી ફળિયામાં આંગણવાડીનું બાંધકામ અધુરી હાલતમા.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ દાદરી ફળિયા ખાતે જર્જરિત ખાનગી ઘરમાં અભ્યાસ કરવા ભૂલકાઓ મજબૂર બન્યા છે દાદરી ફળિયામાં…
ખેરગામ પોલીસે ત્રણ લાખના દારૂ-મુદ્દામાલ સાથે બે શખશોને ઝડપી લીધા,પાંચ વોન્ટેડ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ એમબી ગામીત તથા તેમની ટીમ ખેરગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન કારમાં…
વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ) ચાલુ કરવા બાબતે પત્ર લખ્યો..
પ્રિતેશ પટેલ વાંસદા વાત્સલ્યમ્ સમાચાર વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ) ચાલુ કરવા બાબતે…
Navsari:બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિર યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આગામી તા.૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં ૧૦માં ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણીનું આયોજન કરાયું…
Navsari: બાગાયત ખાતાની નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકાઈ:ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા અનુરોધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં (૧) શાકભાજી પાકોમાં પ્રાકૃતિક…





