NAVSARI
-
નવસારી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે શ્રીમતી ગાયત્રીબેન તલાટીની નિયુક્તિ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *૨૦૦ થી વધુ યોગના કાર્યક્રમો, ૧૦૦ થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ અને 500 યોગ ટૈનરો તૈયાર…
-
નવસારી તાલુકા કક્ષાના ૭૫માં વનમહોત્સવની ઉજવણીમાં વૃક્ષ રથને લીલી ઝંડી આપી વિનામૂલ્યે વૃક્ષ વિતરણની કામગીરી હાથ ધરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આજરોજ રુખમણિ સોસાયટી નવસારી ખાતે વિસ્તરણ રેન્જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના ૭૫માં વનમહોત્સવની ઉજવણી તાલુકા…
-
નવસારી: સ્ટેમ્પ ડયુટીની રકમ ના ભરી હોય તેવા મિલકત ધારકોને ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવા નોટીસ આપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના નવસારી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ – ૧૯૮૫ તથા ત્યારબાદ ના એક લાખથી વધુ…
-
નવસારી જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ થી સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. શિક્ષકની શક્તિ…
-
નવસારી જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારીનવસારી શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સંયુકત ઉપક્રમે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ કાર્યક્રમ જિલ્લા પંચાયત…
-
નવસારી જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી ખાતે યોજાયેલા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇએ તા.૫ મી સપ્ટેમ્બર…
-
ખેરગામ તા.પંચાયતની બેદરકારી કે પછી મનસ્વી વલણ છેલ્લા છ મહિનાથી સામાન્ય સભા નથી બોલવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા પંચાયતમાં છેલ્લા છ મહિનાથી સામાન્ય સભા નહિ યોજાતા તાલુકા પંચાયતના કેટલાક સભ્યો દ્વારા તાત્કાલિક…
-
નવસારી જિલ્લાના બે શિક્ષકો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ મેળવશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી
-
નવસારી–વિજલપોર નગરપાલિકા દ્વારા વિવિધ શેરી, રોડ રસ્તા,ગટર સફાઈ સહિત દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ નવસારી-વિજલપોર નગરપાલિકામાં વરસાદના વિરામ બાદ તાત્કાલિક ધોરણે ભરાયેલા પાણીનો નિકાલ થાય તે માટે રોડ રસ્તા ગળનાળા…
-
નવસારી: સાવચેતી એ જ સલામતી: ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોથી બચવાં આટલું જરૂર કરીએ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *મેલેરિયા, ડેન્ગ્યુથી બચવા ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દેવો* *મચ્છરદાનીનો ઉપયોગ કરો: ચોખ્ખા પાણીનાં સંગ્રહની…









