NAVSARI
-
વાંસદા તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંત્ર્યદિન અને દેશભક્તિ થીમ પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.
નવસારી જિલ્લામાં ‘ હર ઘર તિરંગા અભિયાનને મળી રહ્યો છે જન પ્રતિસાદ પ્રિતેશ પટેલ વાંસદા વાત્સલ્યમ્ સમાચાર વાંસદા તાલુકાની સરકારી…
-
Navsari: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંસદા ખાતે બાઇક રેલી યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો અનેરો ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સમગ્ર જિલ્લામાં…
-
Navsari: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગણદેવી ખાતે તિરંગા યાત્રા યોજાઇ :ગણદેવી નગર દેશભક્તિનાં રંગે રંગાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જનજન સુધી રાષ્ટ્રપ્રેમથી ભાવના જાગૃત થાય તેવા આશયથી “હર ઘર તિરંગા”નું…
-
નવસારી જિલ્લામાં કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ”નો શુંભારંભ થયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાની કિશોરીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય અને સામાજીક વિકાસ કેળવી આત્મનિર્ભર બને તે…
-
નવસારીના ફુવારા સર્કલથી “હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી “ભારત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ…
-
ખેરગામમાં ભારત માતાકી જયના નારા સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ખેરગામ બિરસા મુંડા સર્કલ પાસેથી ધારા સભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી ખેરગામ રામજી મંદિર…
-
Navsari: નાગરિકોને ધ્વજ સાથે સેલ્ફી અને હેશટેગ #HarGharTirangaOnceAgain લખી ફોટો અપલોડ કરવા અનુરોધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર-ઘરમાં જગાવવા માટે તા.૯ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓ ઉત્સાહભેર…
-
Navsari: હર ઘર તિરંગા અભિયાન – રાષ્ટ્ર ધ્વજ સંહિતા વિશે થોડું જાણીએ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભાવનાની જ્યોત ઘર ઘરમાં જગાવવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશવાસીઓને જોડાવા…
-
ખેરગામ: પાટી ગામના ભાજપના તાલુકા સભ્ય કાર્યકરો તથા ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્યોને શરણે કેમ જવા પડ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી ગામે ખેડૂતને વળતર ન ચૂકવી 49 લાખનું પાણી પુરવઠા નું કૌભાંડ પાટી ગામે…
-
Navsari: મંત્રી પ્રફુલ પાનસેરીયાના અધ્યક્ષસ્થાને ચીખલીના મજીગામ ખાતે નવસારી જિલ્લાનો વનમહોત્સવ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં ૭૫માં જિલ્લાકક્ષાના વનમહોત્સવની ઉજવણી આજે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયા, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક…







