NAVSARI
-
Navsari:સાંસદ ધવલ પટેલના અધ્યક્ષસ્થાને ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકાના ૧૮૩૮ આદિજાતિ લાભાર્થીઓને ૮૧.૫૨ લાખની સહાય વિતરણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ગુજરાત સરકારે આદિવાસીઓને વિકાસનું કેન્દ્ર સ્થાન બનાવી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે-સાંસદ ધવલ પટેલ સરકારના આદિજાતિ…
-
નવસારીની સર જે. જે. પ્રાયમરી શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી ની સર જે. જે. પ્રાયમરી શાળામાં સર સાહેબની જન્મજયંતિ ઉજવણી નિમિતે શેઠ આર.જે. જે. હાઈસ્કૂલ…
-
નવસારી જિલ્લામાં ૨૧૭૩૬ ખેડૂતો કુલ ૭૦૭૪ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ હેઠળ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં ૬૫૬૮૩ ખેડૂતોને રાજ્ય સરકારે તાલીમ આપી સાંપ્રત…
-
નવસારી શહેરમાં મહોરમ (તાજીયા) તહેવારને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આગામી તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ (મહોરમ) કતલની રાત તથા તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ મહોરમ તાજીયાનો તહેવારની ઉજવણી કરવામાં…
-
Navsari: નવસારી જિલ્લાના રમતવીર ખેલાડીઓ આર્થિક સહાય મેળવવા માટે ઓનલાઈન લિંક પર રજીસ્ટ્રેશન કરો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાજ્ય સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા…
-
ખેરગામ ખાતે ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 111 બોટલ રક્ત એકત્ર કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેરગામ ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા 111 બોટલોનું રક્તદાન કરવામાં…
-
નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી…
-
Navsari: મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ મુલાકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ ઉપરોક્ત શબ્દો મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપાની મુલાકાત લીધી હતી.…
-
Navsari: શું તમને ખબર છે.. ડેન્ગ્યુના મચ્છરોને તમે તમારા ઘરમાં જ પાળી રહયા છો ???*
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ચોમાસા દરમ્યાન ચોમાસા દરમિયાન બિમારીઓનું પ્રમાણ વધી જાય છે. આ પરિસ્થિતિમાં રોગચાળા અટકાયત અને નિયંત્રણ માટે…
-
Navsari: જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમીક્ષા બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી તાજેતરમાં નવસારી કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં આરોગ્ય…








