NAVSARI
-
ખેરગામ: જર્જરિત ખાનગી ઘરમાં અભ્યાસ કરવા ભૂલકાઓ મજબૂર બન્યા દાદરી ફળિયામાં આંગણવાડીનું બાંધકામ અધુરી હાલતમા.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ દાદરી ફળિયા ખાતે જર્જરિત ખાનગી ઘરમાં અભ્યાસ કરવા ભૂલકાઓ મજબૂર બન્યા છે દાદરી ફળિયામાં…
-
ખેરગામ પોલીસે ત્રણ લાખના દારૂ-મુદ્દામાલ સાથે બે શખશોને ઝડપી લીધા,પાંચ વોન્ટેડ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ એમબી ગામીત તથા તેમની ટીમ ખેરગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન કારમાં…
-
વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ) ચાલુ કરવા બાબતે પત્ર લખ્યો..
પ્રિતેશ પટેલ વાંસદા વાત્સલ્યમ્ સમાચાર વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ) ચાલુ કરવા બાબતે…
-
Navsari:બીલીમોરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ પ્રોટોકોલ શિબિર યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આગામી તા.૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં ૧૦માં ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણીનું આયોજન કરાયું…
-
Navsari: બાગાયત ખાતાની નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકાઈ:ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા અનુરોધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં નવી ત્રણ યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં (૧) શાકભાજી પાકોમાં પ્રાકૃતિક…
-
સુરત ખાતે રાજસ્થાન શ્રી વૈષ્ણવ ચતુર્થ સંપ્રદાયનાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન આપી સન્માનિત કરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી
-
નવસારી જિલ્લાના કમર્શિયલ/ટ્રાન્સપોર્ટ વાહનોના ફીટનેશ રીન્યુઅલની અરજી બાબત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા નોટીફીકેશન G.S.R. 663 (E), તા. ૧૨/૦૯/૨૦૨૩ બહાર પાડવામાં આવેલ…
-
Navsari: પ્રાકૃતિક ખેતી થકી ‘ફેમેલી ફાર્મર’ની નામના મેળવતા રૂમલા ગામના પ્રગતિશીલ ખેડૂત બીપીનભાઈ પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાજ્યના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે.…
-
Navsari : કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટિલનો નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ તા.15/06/2024 ના શનિવારના સાંજે ૭:૦૦ વાગ્યે નવસારીના બી.આર ફાર્મ, ઇટાળવા…
-
ઘેજ હાઈસ્કૂલમાં છાત્રોને નોટબુક વિતરણ કરી ધર્માંચાર્ય પરભુદાદાનો જન્મદિન મનાવ્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આછવણી પ્રગટેશ્વર મહાદેવ ભક્તિધામના સ્થાપક અને ધર્માંચાર્ય પરભૂ દાદાના જન્મ દિવસ નિમિત્તે તેમના ઘેજ નિવાસી પરમ…
