NAVSARI
-
ખેરગામની આઈ.ટી.આઈ માં વિશ્વ રક્તદાતા દિવસની રક્તદાન કેમ્પ કરી ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી…
-
નવસારી કૃષિ યુનીવર્સીટીના અસ્પી બાગાયત મહાવિધાલય ખાતે આંબા પાક પરિસંવાદ, કેરી પ્રદર્શન તેમજ હરિફાઈ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારીની નાયબ બાગાયત નિયામકની કચેરી, અસ્પી બાગાયત મહા વિધાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી…
-
નવસારી જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારીનવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને લોકોમાં સુલેહ-શાંતિ જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી…
-
95 જેટલા ગામના સિનીયર સિટીઝન અને દિવ્યાંગોને હાલાકી
95 જેટલા ગામના સિનીયર સિટીઝન અને દિવ્યાંગોને હાલાકી વાંસદા તાલુકા સેવા સદનમાં તાલુકાની મોટાભાગની ઓફિસો આવેલી છે. અહીં ઘણાં સિનિયર…
-
ખેરગામમાં ડમ્પર ઘરના ઓટલા પર ઘૂસી જતાં બે વાહન સહિત અન્ય ત્રણ ઘરને નુકસાન સદનસીબે પરિવાર બીજા રૂમમાં સૂતો હોવાથી આબાદ બચાવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામના બંધાડ ફળિયામાં ગત રાત્રે બાર વાગ્યાના અરસામાં એક ઘરમાં ડમ્પર ઘૂસી જતાં અફરાતફરી…
-
સી.આર.પાટીલે નવસારીથી 7.67 લાખથી વધુ મતથી વિજય મેળવી ઈતિહાસ રચ્યો
નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ 767927ની લીડથી વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસે નૈષધભાઈ ભુપતભાઈ દેસાઈને…
