NAVSARI
-
નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ ખેરગામ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ વિવિધ કામગીરી અંગે માહિતી મેળવી
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ ખેરગામ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.…
-
નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયા અને ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈની વરણી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મનપાના સર્વોચ્ચ પદે અશોક ધોરાજીયા અને ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે…
-
નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નિરાલીબેન નાયક અને ઉપપ્રમુખ પદે અર્જુનભાઈ પટેલ સર્વાનુમતે વરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૫: નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પદે નિરાલીબેન નાયક ઉપપ્રમુખ તરીકે અર્જુનભાઈ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે…
-
ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા સીસી રોડ, ફોરલેનિંગ અને મજબૂતીકરણની કામગીરી તેજ ગતિએ કાર્યરત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ખેરગામ-બહેજ-વડપાડા માર્ગ પર સીસી રોડનું કામ શરૂ • સણવલ્લા-કરંજવેરી માર્ગ પર ફોરલેનિંગ અને ડામર પેવિંગ કામગીરી…
-
નવસારીમાં રખડતા પશુઓના કાયમી નિકાલ માટે મનપાનું મોટું આયોજન :ગૌ રક્ષકો સાથે બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૨૪ :નવસારી શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરી ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માતોના ભયને ઘટાડવા…
-
ખેરગામ વેપારી મંડળની બેઠકમાં મહિનાના છેલ્લા રવિવારે દુકાનો બંધ રાખવાનો નિર્ણય યથાવત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ ખેરગામ વેપારી મંડળ દ્વારા છેલ્લા છ મહિનાથી મહિનાના છેલ્લા રવિવારે દુકાનો બંધ રાખવાનો નિર્ણય અમલમાં…
-
વનબંધુ યોજના બની આશીર્વાદરૂપ: ઘેજ ગામના સીતાબેન પટેલની પ્રેરણાદાયી મશરૂમ ખેતીને મૂખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ બિરદાવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સીતાબેનના પરિવાર અને ઘેજ ગામ માટે ગૌરવભર્યો ક્ષણ સીતાબેનની સફળતા બની પરિવર્તનની શરૂઆત નવસારી જિલ્લાના…
-
નવસારી: ખેરગામ પોલીસ પર ગંભીર આક્ષેપો : ગરીબ વિધવાને ન્યાયથી વંચિત રાખ્યાનો આરોપ, મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: તા.૨૩ -નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલ માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન મામલે છેતરપિંડી, ધાકધમકી અને પોલીસ-પ્રશાસન…
-
ચીખલીના ચાસા ગામમાં જૂના ઠરાવની આડમાં માટી ખનન મામલે કરોડોનું કૌભાંડ ? તંત્રની ભૂમિકા શંકાના ઘેરામાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ચાસા ગામ ખાતેકેજૂના ઠરાવની આડમાં માટી વેચાણનો ખેલ હોવાની ચર્ચા, ખાણ-ખનીજ વિભાગથી લઈને આર.ટી.ઓ…
-
નવસારી મનપા કમિશનરને ડ્રેનેજ તથા વરસાદી પાણીના નિકાલ માટે તિવરા વિસ્તારના રહેવાસીઓની રજૂઆત
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ખુલ્લી કલવર્ટ કામગિરીમાં અવરોધથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉગ્ર બનવાની ભીતિ નવસારી, તા. ૨૨: નવસારી મહાનગરપાલિકાના…