GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: નેપાળ પૂરમાં ગુજરાતના અસરગ્રસ્તો માટે સ્ટેટ કંટ્રોલ નંબર જાહેર

તા.૨૭/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot; નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટેના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.
ગુજરાત રાજ્યના નાગરિકો અને તેઓના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર
• 079232-51900
• 9978405304
• હેલ્પલાઇન નં. 1070
• જે તે જિલ્લાના District Emergency Operation Centreના હેલ્પલાઇન નં. 1077
પર સંપર્ક કરવો.
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
• +977 985 131 6807
• +977 970 910 7500 પણ જાહેર કરવામાં આવ્યા છે.
જરૂરિયાતમંદ નાગરિકો અથવા તેમના પરિવારજનો તાત્કાલિક આ નંબરો પર સંપર્ક કરી શકે છે.


