GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: નેપાળ પૂરમાં ગુજરાતના અસરગ્રસ્તો માટે સ્ટેટ કંટ્રોલ નંબર જાહેર

તા.૨૭/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot; નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટેના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.

ગુજરાત રાજ્યના નાગરિકો અને તેઓના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર

• 079232-51900

• 9978405304

• હેલ્પલાઇન નં. 1070

• જે તે જિલ્લાના District Emergency Operation Centreના હેલ્પલાઇન નં. 1077

પર સંપર્ક કરવો.

 

નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર

• +977 985 131 6807

• +977 970 910 7500 પણ જાહેર કરવામાં આવ્યા છે.

 

જરૂરિયાતમંદ નાગરિકો અથવા તેમના પરિવારજનો તાત્કાલિક આ નંબરો પર સંપર્ક કરી શકે છે.

Back to top button
error: Content is protected !!