NAVSARI
-
નવસારીના વિકાસને નવી ગતિ: રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રૂ.૧.૮૦ કરોડના ખર્ચે હાઈ-ટેક સિટી બસ પોર્ટનું નિર્માણ થશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના આધુનિકીકરણ અને નાગરિકોની પરિવહન સુવિધાઓમાં વધારો કરવા માટે સતત કાર્યરત છે. આ…
-
નવસારીના દૂધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન શરૂ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના અત્યંત વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા દૂધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની જટિલ સમસ્યાના કાયમી…
-
વાંસદા ખાતે જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ જેસીઆઈ વાંસદા રોયલ ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે વાંસદા તાલુકામાં રહી…
-
નવસારી; રાજ્ય સરકારની પાલક માતા-પિતા યોજના અનાથ અને નિરાધાર બાળકો માટે આશીર્વાદરૂપ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવું સુરક્ષિત અને સ્નેહભર્યું વાતાવરણ સૌથી અગત્યનું માનવામાં આવે…
-
નવસારી RTO કચેરી દ્વારા L.M.V સિલ્વર,ગોલ્ડન તેમજ અન્ય નંબરની ફાળવણી માટે ઓનલાઇન E-AUCTION શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, ને.હા.નં-૮, ગણેશ સીસોદ્રા, દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે આગામી તા.૧૪/૦૩…
-
નવસારીમાં ઇતિહાસ જીવંત થશે; અયોધ્યા નગરથી એરુ સર્કલ સુધીનો રૂ.૧૪ કરોડના ખર્ચે હેરિટેજ રોડ બનશે …
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના આધુનિકીકરણ સાથે ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે એક અભિનવ પ્રયોગ હાથ ધરવામાં…
-
ખેરગામ તાલુકા પંચાયતનો કોંગ્રેસ દ્વારા ઘેરાવો – 15 દિવસ બાદ પણ જવાબ નહીં, ‘હલ્લાબોલ’ સાથે ટીડીઓને આવેદનપત્ર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને કોંગ્રેસ દ્વારા આજે ફરી એકવાર ઘેરાવો કરવામાં આવ્યો હતો.…
-
Navsari; ગણદેવીના ખાપરીયા ગામે રૂ.૩.૫૧ લાખના પરકોલેશન પિટ અને રિચાર્જ પિટની કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *જળ સંચય અને પાણી સંરક્ષણ માટે વોટર હાર્વેસ્ટિંગ તથા રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરાયુંઃ* કેન્દ્રીય…
-
Navsari; કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગણદેવી નગરપાલિકાના રૂ.૨.૯૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવીના વંદેમાતરમ ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના…
-
Navsari; આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચીખલીના બામણવાડા મહિલાઓ માટે બે દિવસીય મહિલા વૃતિકા તાલીમ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામે તા.૦૭ અને ૦૮ માર્ચ…







