NAVSARI
-
Navsari; કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો ગણદેવી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટની મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ , ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગના અધિક સચિવ…
-
Navsari; કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા મેંધર ગામે ફ્લડ વોટર ડ્રેઇન કામોની મુલાકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર.પાટીલ દ્વારા ગણદેવી તાલુકાના મેંધર ગામે ફ્લડ વોટર ડ્રેઇન કામોની…
-
નવસારી; રૂ.૧૭૩.૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ન્યુ લિંક રોડનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થનારા રૂ.૧૭૩.૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ન્યુ લિંક ધોલાઈ–માસા–કૃષ્ણપુર રોડના કામનું…
-
નવસારી: ખાંડ સહકારી મંડળીઓને સક્ષમ બનાવવા ગણદેવી ખાતે યોજાયેલી બે દિવસીય “સંવાદ બેઠક” પૂર્ણ….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને પડતા પડકારો અંગે વિચારવિમર્શ, ઉત્પાદન અને સંચાલન સુધારવા માટે ” સંવાદ બેઠક”…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા જલાલપોરના આટ વિસ્તારમાં અત્યાધુનિક પાંજરાપોળનું નિર્માણ કાર્ય પૂરજોશમાં….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિચરતા(રખડતા) પશુઓના રક્ષણ અને સંભાળ માટે આશરે રૂ. ૭ કરોડના ખર્ચે અત્યાધુનિક…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૮ માર્ચે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નિઃશુલ્ક સિટી બસ સેવા ની ભેટ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આગામી ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શહેરની તમામ નારી શક્તિના સન્માનમાં એક…
-
નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય રાકેશ ભાઈની ઉપસ્થિતમાં માસિક સંકલન બેઠક યોજાઈ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના અગ્ર સ્થાને બેઠક યોજાઈ હતી નવસારી મહાનગરપાલિકાના…
-
Navsari; ગણદેવીના રહેજ ગામે જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસ”સુજલામ શક્તિ”થીમ પર ઉજવાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિશ્વ મહિલા દિવસ નિમિતે જલ જીવન મિશન હેઠળ પેયજળ યોજનાને સમર્પિત વિશેષ કાર્યક્રમ ભારત સરકારના જલ…
-
નવસારીના એરુ ખાતે ₹10.07 કરોડના ખર્ચે તળાવ રિ-ડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં: ઓક્ટોબર સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નૈસર્ગિક અને પર્યાવરણીય સ્ત્રોતોને આધુનિક ઓપ આપવા માટે એરુ વિસ્તારમાં આવેલા તળાવનું…
-
ખેરગામમાં ખોટી પોલીસ ફરિયાદ અને ધમકીઓથી પરિવાર હેરાન – નિષ્પક્ષ તપાસની માંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના લહેરકા ફળિયા વિસ્તારમાં રહેતા સંજયભાઈ નરેશભાઈ વાઘિયા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે…









