NAVSARI
-
નવસારી: ગણદેવી ખાતે ખાંડ સહકારી મંડળીઓને સક્ષમ બનાવવા બે દિવસીય “સંવાદ બેઠક” યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ખાંડ સહકારી મંડળીઓ વધુ સક્ષમ બને તેમજ સહકારી ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુસર બે દિવસીય…
-
નવસારી મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની કાર્યવાહી દરમિયાન કર્મચારીઓ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ, ઉપયોગ અને સંગ્રહ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.…
-
નવસારી: હોટલ-ગેસ્ટહાઉસ- રીસોર્ટ કે અન્ય સ્થળોએ ભાડે રહેનારાની દૈનિક ધોરણે એન્ટ્રી PATHIK એપમાં કરવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં બહારના જિલ્લા,રાજયો અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં મુસાફરો આવે ત્યારે સ્થાનિક ધર્મશાળા/ સમાજવાડી/ હોટલ/ મુસાફરખાના/…
-
જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ માટે નવસારી મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓ અરજી કરી શકશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન નવસારી જિલ્લામાં “જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)”…
-
મોટા ટ્રેક્ટર પર વધુ સબસીડી અને ખાતરના ભાવ ઘટાડવાની માંગ – ડો. નિરવ ભુલાભાઈ પટેલની સરકાર સમક્ષ રજૂઆત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રાજ્યભરના ખેડૂતોના હિત માટે મોટા ટ્રેક્ટરની ખરીદી પર સબસીડીમાં વધારો કરવા તેમજ કૃત્રિમ ખાતરોના બજાર ભાવ…
-
સુરખાઈ ખાતે યોજાયેલ ઢોડિયા સમાજના કોલા કુળ સંમેલન અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સુરખાઈ ખાતે યોજાયેલ ઢોડિયા સમાજના કોલા કુળ સંમેલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. સમારોહમાં ડી.ઝેડ.પટેલ,ડો.નિરવ…
-
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા મેંધર તથા તલાવચોરા ગામે ફ્લડ વોટર ડ્રેઇન કાર્યોની સમીક્ષા મુલાકાત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા ગણદેવી તાલુકાના મેંધર તથા ચીખલી તાલુકાના તલાવચોરા ગામના…
-
નવસારી જિલ્લામાં રૂ.૨૬ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલના હસ્તે કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *જળ સંચય, સિંચાઈ અને વહીવટી માળખાંને મજબૂત બનાવતા પ્રોજેક્ટ્સનો સમાવેશ* નાગરિકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને વિકાસ કામોને…
-
નવસારી મનપા દ્વારા રદિયો આપવામાં આવે છે કે ઝટપટ દૈનિક અખબાર પેપરમાં આવેલ સમાચાર તથ્ય હિન અને ભ્રામક છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરમાં આયોજિત ફ્લાવર શો ની પ્રતિકૃતિઓ તથા મોડેલ ફાયર સ્ટેશન અંગે એક…
-
ખેરગામ ગૌચર બચાવવા સંઘર્ષ સફળ: બાવળી ફળિયાની પાંચ બહેનોને ન્યાય, એડવોકેટ પરેશ વાટવેચાની નિ:શુલ્ક લડત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પંથકમાં ગૌચરની જમીન બચાવવા લડત આપતી પાંચ આદિવાસી બહેનોને ન્યાયાલયમાંથી મોટી રાહત મળી છે. વર્ષ…







