NAVSARI
-
નવસારીમાં ૭ દિવસથી ધૂળ ખાતા ગૌમાતા ના પ્રાર્થનાપત્રો રાકેશભાઈ શર્માની સક્રિયતા બાદ જ આગળ વધ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગૌમાતાને “રાષ્ટ્રીય માતા” જાહેર કરવાની માંગ સાથે આપવામાં આવેલા પ્રાર્થનાપત્રો મામલતદાર કચેરીથી કલેક્ટર કચેરી સુધી…
-
આજે ૧૩ તારીખથી યોજાશે સરકારી પોલીટેકનીક નવસારી ખાતે ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ માર્ગદર્શન કાર્યક્રમ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સરકારી પોલીટેકનીક નવસારી દ્વારા ધોરણ-૧૦ પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ…
-
વાંસદામાં ખાતર માટે ખેડૂતતોની લાંબી કતારો લાગી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અન્નદાતાની વ્યથા…
વહેલી સવારથી લાઈનો, છતાં ખાતરની કોઈ ખાતરી નહીં વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ખાતરની અછતને કારણે ખેડૂતો…
-
નવસારી જિલ્લાના મટવાડ પોલીટેકનિકમાં ધો.૧૦ પછી ડિપ્લોમા પ્રવેશ માટે માર્ગદર્શન કેમ્પ યોજાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ACPDCના તજજ્ઞો વિદ્યાર્થીઓને આપશે કારકિર્દી અને બ્રાન્ચ પસંદગી અંગે માર્ગદર્શન નવસારી જિલ્લાના મટવાડ ખાતે આવેલી સરકારી…
-
APMC માર્કેટમાં ખેડૂતોનું આર્થિક શોષણ: ન્યાય માટે ડો.નિરવ પટેલની કૃષિમંત્રી અને કૃષિ સચિવને રજૂઆત
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી અને વલસાડ જિલ્લામાં કેરીના વેપારમાં કમિશન એજન્ટો અને વેપારીઓ દ્વારા ખેડૂતોનું આર્થિક શોષણ થતું હોવાના…
-
જનતા માધ્યમિક શાળા ખેરગામનું ઉત્તમ પરિણામ: એસ.એસ.સી 77.21%, એચ.એસ.સી સામાન્ય 93.88% અને વિજ્ઞાન પ્રવાહ 53.12%
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ શ્રી જનતા કેળવણી મંડળ, ખેરગામ સંચાલિત જનતા માધ્યમિક શાળા, ખેરગામ દ્વારા એસ.એસ.સી તથા એચ.એસ.સી…
-
બોરિયાચ ટોલ પ્લાઝા પર સ્થાનિકોને રાહત આપો : કેન્દ્ર સરકારને ધારાસભ્ય અનંત પટેલનો કડક પત્ર મોકલ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીના બોરિયાચ ટોલ મુદ્દે અનંત પટેલ સ્થાનિકોના પડખે: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીને કડક શબ્દોમાં પત્ર મોકલ્યો..…
-
જનતા માધ્યમિક શાળા ખેરગામનું ઉત્તમ પરિણામ: એસ.એસ.સી 77.21%, એચ.એસ.સી સામાન્ય 93.88% અને વિજ્ઞાન પ્રવાહ 53.12%
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શ્રી જનતા કેળવણી મંડળ, ખેરગામ સંચાલિત જનતા માધ્યમિક શાળા, ખેરગામ દ્વારા એસ.એસ.સી તથા એચ.એસ.સી (સામાન્ય અને…
-
વલસાડના પારનેરા-પારડીના યુવાન તરુણ પટેલ પી.એચ.ડી. થયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગા મ વલસાડ જિલ્લાના પારનેરા-પારડી ગામના વાંકી ફળિયાના પ્રતિભાશાળી યુવાન તરુણ પ્રદીપભાઇ પટેલે શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ…
-
A.B. સ્કૂલ, ચીખલીમાં ખેરગામ તાલુકાની દીકરીનો ગૌરવ: મહિમા બ્રિજેશ પટેલે 12 સાયન્સમાં 94% સાથે શાળામાં બીજું સ્થાન મેળવ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીની મહિમા બ્રિજેશ પટેલે બોર્ડ પરીક્ષા 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.ચીખલી સ્થિત…