NAVSARI
બીલીમોરાની કવયિત્રીનું સાહિત્યમાં ગૌરવસભર ઉપલબ્ધિ: પ્રતિષ્ઠિત શયદા એવોર્ડ હર્ષવી પટેલને મળ્યો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે કે બીલીમોરાની યુવા કવયિત્રી હર્ષવી પટેલને ઇન્ડિયન નેશનલ થિયેટર –…
નવસારી: સંતુલિત ખોરાક જ રાખે તંદુરસ્ત–મેદસ્વિતા સામે જાગૃતિની જરૂર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “જેમ ખાશો તેમ થાશો”–આ કહેવત આજના સમયમાં વધુ સાચી સાબિત થાય છે. ઝડપભર્યા જીવનની દોડમાં માણસે…
વલસાડના વતની અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલાની વતન સેવા યાત્રા – શાળામાં પ્રેરક પ્રવચન અને ગ્લુકો બિસ્કીટ્સનું વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ શ્રી એમ. એલ. ગાંધી સંચાલિત સર P.T. સાયન્સ કોલેજ, મોડાસા (અરવલ્લી) ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક તેમજ…
નવસારીમાં કાર્યરત વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના ટ્રસ્ટી ચિંતન મહેતા સહિત ૨૫ જેટલી સંસ્થાઓને ગાંધીનગર ખાતે સન્માનિત કરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આઝાદીના ૭૯ માં વર્ષની ઉજવણી નિમિત્તે આરણ્ય ભવન, ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી…
ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે 79 માં સ્વાધીનતા દિનની ભવ્ય ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જ્યારે સમગ્ર ભારતમાં 79 માં સ્વાધીનતા દિનની ઉજવણી કરવામાં આવી હોય ત્યારે ખેરગામ તાલુકાની સૌથી…
૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની નવસારીના બિલીમોરા ખાતે આન,બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ પરેડની સલામી ઝીલી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થયા* *શાળાના બાળકોની રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ…
નવસારીમાં ૫૦ મીટર લાંબા તિરંગા સાથે દેશભક્તિની ઉર્જાથી ભરપૂર ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *દેશભક્તિપૂર્ણ ધૂનો, દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિને લગતા નારાઓથી નવસારી શહેરની…
નવસારીમાં “હર ઘર તિરંગા” અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા–દેશભક્તિનો અવિસ્મરણીય દ્રશ્ય…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “હર ઘર તિરંગા” અભિયાન અને હર ઘર સ્વચ્છતા અભિયાનની ભાવના સાથે નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી…
તાપી કે તારે પ્રોજેકટ હેઠળ 28 આદિવાસી વિધાર્થીઓ ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરીને સુરત એરપોર્ટ આવ્યા…
વાત્સલ્યમ સમાચાર તાપી ‘તાપી કે તારે’ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના 28 આદિવાસી બાળકો ચેન્નાઈના શ્રીહરિકોટા સ્થિત ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરીને…
નવસારી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોની આ ખાસ ગ્રામસભામાં હાજરી આપવા જિલ્લા પંચાયત નવસારી નું પ્રજાને અનુરોધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના તમામ ગ્રામજનોને જણાવવામાં આવ્યું છે કે આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સ્વચ્છ ઉર્જા, સુલભતા ટકાઉપણું…









