NAVSARI
નવસારી જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા-ગણદેવા ખાતે ઓગષ્ટ-૨૦૨૫ પ્રવેશ પ્રક્રિયા શરૂ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૬: રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા-ગણદેવા ખાતે પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૫ ની…
નવસારી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ નો ૪૫૦ જેટલા સફાઈ કર્મચારીઓએ લાભ લીધો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓના આરોગ્યપ્રતિ દૃઢ ચિંતાને પગલે તા . ૧૫ જૂન ૨૦૨૫ રવિવારના રોજ…
પાટી ગામમાં 49 લાખના કૌભાંડ સામે ખેડૂતોએ ન્યાયની માંગ સાથે ખેરગામ પોલીસ સ્ટેશનનો આશરો લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પાટી, વડપાડા અને તોરણવેરા જેવા સંપૂર્ણ આદિવાસી વસતિ ધરાવતા ગામોમાં “નલ સે જલ” યોજના…
નવસારી ખાતે”આત્માનું પરમાત્મા સાથે મિલન” વિષયક આધ્યાત્મિક મેડિટેશન કેમ્પ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૧૪. નવસારી મહાનગરપાલિકા અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિધાલયના સહયોગથી આજરોજ “આત્માનું પરમાત્મા સાથે મિલન” વિષયક…
ખેરગામ :નોટબુક વિતરણ કાર્યક્રમ: પોમાપાળ પ્રાથમિક શાળામાં શિક્ષણને પ્રોત્સાહન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના પોમાપાળ ગામે તારીખ 14 જૂન, 2025ના રોજ પોમાપાળ પ્રાથમિક શાળામાં એક પ્રેરણાદાયી નોટબુક વિતરણ…
નવસારી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજન નિમિતે બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૩: આગામી ૨૧મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં જિલ્લા કક્ષા સહિત વિવિધ સ્થળોએ…
નવસારી જિલ્લા આયુર્વેદ અને આયુષ કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાનાં વિવિધ સ્થળોએ યોગ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૩: નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ…
૧૦૦ દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે સરકારી આયુર્વેદ દવાખાનું ચીખલી તથા સુરખાઇ ખાતે યોગ સેશન યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૩ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ યોગ…
નવસારી જિલ્લાની રાઠોડ પરિવારની બ્રેઈનડેડ મહિલાના અંગદાન થી ત્રણને નવજીવન મળશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોરના મોટીમેલણ ફળિયા ખાતે રહેતા ૪૫ વર્ષીય ધનકીબેન <રાઠોડ બ્રેઈનડેડ મહિલાના બે કિડની અને…
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત નવસારીના અબ્રામા અને દાંડી ગામે પાક પરિસંવાદ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૨: ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી તા. ૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન સમગ્ર…









