NAVSARI
-
નવસારી જિલ્લાના મેડલ વિનર ખેલાડીઓએ શિષ્યવૃત્તિ તથા વૃત્તિકા માટે ૩૧ તા. સુધીમાં ઓનલાઈન અરજી કરવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્વારા યોજાતી રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ના વર્ષના મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને…
-
નવસારી જિલ્લાના કસ્બાપાર વિદ્યાલય ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગેનું જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં કસ્બાપાર <span;>વિદ્યાલય ખાતે શ્રી.વી.વી.પી.પી. વિદ્યાલય અને વી.એસ. પટેલ ઉ.મા. વિદ્યાલય દ્વારા S.D.R.F–11 – ટીમ…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત બે દિવસીય”ઇકો ફ્રેન્ડલી”ગણેશ વર્કશોપ કાર્યક્રમ સંપન્ન…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મનપા દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ વર્કશોપ ૨૦૨૫: પર્યાવરણ સંરક્ષણ માટે અનોખો પ્રયાસ હાથ ધરી બે…
-
ફ્રી સિટી બસ સેવા: નવસારી મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન નિમિત્તે બહેનો માટે વિશેષ ફ્રી બસ સેવા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભાઈ-બહેનના પવિત્ર બંધને વધુ મજબૂત અને સરળ બનાવવા માટે નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે…
-
વાંસદા: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન વાંસદા તાલુકામાં વાહનોની અવર જવર પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો નવસારી જિલ્લામાં ‘વિશ્વ આદિવાસી દિવસની” ની ઉજવણી અન્વયે…
-
નવસારી: ગણદેવીની ડી.આઈ.કે કન્યા વિદ્યાલયમાં તણાવ મુક્ત-સ્વસ્થ શાળા બનાવવા માટે સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સર.સી. જે.ન્યુ હાઈસ્કુલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી ડી. આઇ. કે. કન્યા વિદ્યાલય ગણદેવી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત…
-
નવસારી:રાસાયણિક ખેતીની હાનિ સામે ટકાઉ ઉકેલ એટલે પ્રાકૃતિક ખેતી,એનાથી જમીનને તેની કુદરતી ઊર્જા પુનઃપ્રાપ્ત થાય છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ એ આપણા જીવનનો આધાર છે. જેમાં વિવિધ પ્રકારના પાકો ઉગાડવામાં આવે છે આ તમામ પાકોના…
-
નવસારી: ગુજરાત@૭૫ની થીમ પર લોગો કોમ્પીટીશનમા ભાગ લેવા અપીલ કરતા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાંથી વધુમા વધુ નાગરીકો સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરી *આગામી ૧૪ ઓગસ્ટ દરમિયાન https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક…
-
નવસારી: ૯મી ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના સુચારૂ આયોજન અન્વયે વાંસદા ખાતે બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી એગ્રીમોલ, મોટીભમતી વાંસદા તથા ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. માર્કેટ ખાતે કરવામાં…
-
ખેરગામમાં નવી બસનો દરવાજો તૂટતા ધરમપુર- નવસારીના મુસાફરો રઝળિયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ હાલમાં ગ્રામ્ય બસ સેવા ખૂબ જ અપૂરતી અનિયમિત દોડે છે જેમાં ખરાબ રસ્તા પણ કારણભૂત છે.…









