NAVSARI
-
કિલાદ કેમ્પ સાઇટ ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે રાજ્યનું પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર નવસારી *આવા કેન્દ્રો ખોલી વન સંવર્ધન અને ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી તાલીમ થકી પરસ્પર મૂલ્ય વર્ધન કરવામાં આવશે: કેબિનેટ…
-
શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે વાંસદાના શ્રી જલારામ બાપાના મંદિરે”જય્ શ્રીરામના”જયનાધ સાથે હનુમાન ચાલીસા પાઠનું આયોજન સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકાના વાંસદા ખાતે હિન્દુ સંગઠન હનુમાન ચાલીસા પરિવાર દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ શનિવારે ૧૧૭ મો…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેઘોત્સવમાં તમામ ઉમર લોકો ઉત્સાહભેર ભાગ લઈ આનંદ માણ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મોન્સુન મેઘોત્સવમાં સિનિયર સિટીઝન સહિત તમામ ઉમરના ભાઇઓ અને બહેનો હર્ષોઉલાશે જોડાઈ આનંદ લૂંટવાનો લ્હાવો…
-
વાંસદા તાલુકાના તાડપાડા ગામે એક પેડ માં કે નામ ૨.૦ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી *ગ્રામીણ ક્ષેત્રે માતૃવન અને શહેરી વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ જેવા ખ્યાલોને ઉભા કરી આપણે તેની જાળવણી માટે…
-
નવસારી જિલ્લાના ગણદેવીની ડી.આઈ.કે.કન્યા વિદ્યાલયનું ગૌરવ:
વાત્સલ્યમ સમાચાર નવસારી ગુજરાત ગર્લ્સ બટાલિયન સુરત NCC તરફથી રાજપીપળા ખાતે તા. 12/07/2025 થી 21/07/2025 સુધી વાર્ષિક તાલીમ શિબિર યોજવામાં…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક ફૂલોના પૂજાપાના વ્યવસ્થાપન માટે અનોખી ‘ફ્લોરલ વેસ્ટ’ પહેલનો શુભારંભ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શ્રાવણ માસના પાવન દિવસના પ્રારંભથી, નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા…
-
નવસારી જિલ્લાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બિલીમોરા ખાતે યોજાશે
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગણદેવી તાલુકાના બિલીમોરા સ્થિત વી.એસ.પટેલ કોલેજ ખાતે કરાશે. નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા…
-
નવસારી: આઈ.ટી.આઈ. બીલીમોરા ખાતે વિવિધ ટ્રેડોમાં બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી,તા.૨૫: પ્રવેશસત્ર-૨૦૨૫માં આઈ.ટી.આઈ. બીલીમોરા ખાતે ચાલતાં ટ્રેડોમાં બીજા તબક્કામાં ખાલી રહેલ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન…
-
ખેરગામ:તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ જનતા માધ્યમિક શાળા,ખેરગામ ખાતે સફળતાપૂર્વક સંપન્ન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ગાંધીનગરના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી,…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈએ મેઘોત્સવ કાર્યક્રમ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે. સવારે ૬:૩૦…









