NAVSARI
નવસારી મહાનગરપાલિકા દ્વારા પશુ પાલકો માટે ખાસ સૂચના,પાલતુ પશુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નગરમથકમાં વસવાટ કરતા તમામ પાલતુ પશુના માલિકોને સૂચના આપવામાં આવે છે કે આગામી…
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ માટે ગુરુકુલ વિદ્યામંદિર,સૂપાની અનોખી પહેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૦: વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણીના અનુસંધાનમાં, ગુરુકુલ વિદ્યામંદિર, સૂપા ખાતે ‘પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ’ના સંકલ્પ સાથે પ્લાસ્ટિકનો…
નવસારી જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઝેડ.પી.પટેલના હસ્તે કરાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૦: ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી તા.૨૯ મે થી ૧૨ જૂન દરમિયાન સમગ્ર ભારત…
બીલીમોરા નગરપાલિકાકક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ વી.એસ.પટેલ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૦: ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા…
નવસારી જિલ્લાના પેન્શનરોને મોટી રાહત: ટપાલી હવે ઘરે આવીને હયાતિની ખરાઈ કરશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૩૦: ટપાલી હવે ઘરે આવીને હયાતિની ખરાઈ કરશે. પોષ્ટ ઓફિસ કે પોષ્ટ બેંક્નો સ્ટાફ દરેક…
નવસારી જિલ્લામાં આજે સાંજે ૫ થી ૮ વાગ્યાં સુધી ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાત્રે ૦૮ થી ૦૮.૩૦ સુધી બ્લેકઆઉટ (અંધારપટ) માટે સ્વેચ્છાએ સંપૂર્ણ લાઈટ/ વીજળી બંધ કરવા જિલ્લા…
નવસારી જિલ્લામાં ૫૬ ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી તેમજ ૪૮૪ વોર્ડોમાં સભ્યોની સામાન્ય ચૂંટણી યોજાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૯: નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. રાજ્ય…
નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૧ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશનની કામગીરી હાલ પ્રગતિમાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને વધુ મજબૂત અને શ્રેષ્ઠ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર વિવિધ…
નવસારી જિલ્લામા સાંજે ૫ થી ૮ વાગ્યાં સુધી ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ યોજાશે,રાત્રે ૦૮થી ૮.૩૦ બ્લેકઆઉટ કરવા અનુરોધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૨૮: કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન શિલ્ડ…
નવસારી જિલ્લાનાં ગણદેવી,ખેરગામ અને જલાલપોર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે કર્મચારીઓ માટે ધ્યાન સત્રોનુ આયોજન કરવામા આવ્યુ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૭: નવસારી જિલ્લામાં ગણદેવી, ખેરગામ અને જલાલપોર તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગુજરાત સરકાર…










