NAVSARI
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૧૫ જગ્યાએ કાળઝાળ ગરમીમાં ઓ.આર.એસ સાથે “પાણીની પરબ” સુવિધા ઉભી કરાઇ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ઉનાળાની તીવ્ર ગરમીના હીટ વેવ થી બચવા અને જાહેર સ્થળે પાણીની તરસ છીપાવવા માટે નવસારી મહાનગરપાલિકા,…
વલસાડના છીપવાડ ખાતે રક્તદાન શિબિર સાથે ધૂળેટીની અનોખી ઉજવણી, માત્ર ૪ કલાકમાં ૫૫ બોટલ રક્ત એક્ત્ર થયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મહિલા રકતદાતા તેમજ પ્રથમ વખત રકતદાન કરનાર યુવા પેઢીએ પણ રકતદાન કરી લોહીનું મહત્વ સમજાવ્યું વલસાડ…
ભરુચ ધરમપુર એક્સપ્રેસ બસને વાયા ખેરગામ કરવાની માંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ભરૂચ ધરમપુરની બસસેવા જે ભરૂચથી ચીખલીથી વાયા વલસાડ થઈ ધરમપુર જતી હતી તેને લાંબા સમયની માંગણી…
શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં અકસ્માત નિવારણ માટે પી.આઈ.પટેલની ટીમે માટી નાખી ખાડાઓ પુરી માનવતા મહેકાવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાપુતારા પોલીસની સરાહનીય કામગીરી,જોકે NHAIનાં અધિકારીઓ નિંદ્રાધીન હોય તેવી પ્રતીતિ…
ખેરગામ:ભૈરવી બાપા સીતારામ ફાર્મ મા સાડી અને વસ્ત્ર નું વિતરણ કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા ના ભૈરવીમા કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના બાપા સીતારામ ફાર્મ મા ઇંગ્લેન્ડ લીડ્સ ના ઇન્દુબેન…
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ત્રિ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકાર ખેડૂતોને ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મેળવવા તથા જળ, જમીન અને વાયુ પ્રદૂષણ અટકાવવા અને…
જી.આઈ.ડી.સી. ડિગ્રી. ઍન્જીનીયરીંગ કોલેજ, નવસારી અબ્રામા દ્વારા વાર્ષિક રમતોત્સવ “એય્ક્યમ ૨૦૨૫” યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જી.આઈ.ડી.સી. ડિગ્રી. ઍન્જીનીયરીંગ કોલેજ, અબ્રામા દ્વારા તા. ૦૩/૦૩/૨૦૨૫ થી ૧૦/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાયેલ “એય્ક્યમ ૨૦૨૫”…
ખેરગામ તાલુકા ભાજપ દ્વારા સાંસદ સીઆર પાટીલના જન્મદિવસ નિમિત્તે આદિમ જૂથના બાળકોને સ્પોર્ટ કીટનું વિતરણ કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના જન્મ દિવસ…
વાંસદા ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ના જન્મદિવસ નિમિતે મફત મેડિકલ કેમ્પ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને યશસ્વી ભાજપ પ્રદેશ…
ખેરગામ દશેરા ટેકરી મહાત્મા ગાંધીસર્કલ બન્યો જાહેરાતનું મથક
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામમાં આવેલ દશેરા ટેકરી પર મહાત્મા ગાંધી સર્કલ હવે 2ઓક્ટોબર સાફ-સફાઈ જોવા મળતી હોય છે…







