GUJARAT
આણંદ રોગચાળા પર નિયંત્રણ : શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ગત વર્ષ કરતાં 50 ટકાનો ઘટાડો
આણંદ રોગચાળા પર નિયંત્રણ : શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ગત વર્ષ કરતાં 50 ટકાનો ઘટાડો …
જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ અંકલેશ્વર તાલુકાના અડાદરા ગામની ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા તથા આંગણવાડીની આકસ્મિક મુલાકાત લઈ જન સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી
સમીર પટેલ, ભરૂચ ** ***** *મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તે અંગે ત્વરિત કાર્યવાહી હાથ ધરવા લગત અધિકારીઓને સૂચના…
વિજાપુર હિરપુરા ગામે ગણપત યુનિવર્સિટી દ્વારા NSS અંતર્ગત નિશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો 50 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો
વિજાપુર હિરપુરા ગામે ગણપત યુનિવર્સિટી દ્વારા NSS અંતર્ગત નિશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાયો 50 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો વાત્સલ્યમ…
કચ્છમાં “મિનરલ પ્રોસેસિંગ ઝોન”બનાવવા માટે વિશેષ સેમિનારનું ગાંધીધામ ખાતે આયોજન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ. ગાંધીધામ,તા-૦૨ જાન્યુઆરી : ૧૫૦થી વધુ મિનરલ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા જાહેર સાહસો…
વિજાપુર ખત્રીકુવા વેપારીઓ એસોસિએશનનું વિધિવત સંગઠન રચાયું પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી ની નિમણૂક કરાઈ
વિજાપુર ખત્રીકુવા વેપારીઓ એસોસિએશનનું વિધિવત સંગઠન રચાયું પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી ની નિમણૂક કરાઈ વાત્સલ્યમ સમાચાર વિજાપુર શહેરના ખત્રીકુવા વિસ્તારના…
શિનોરના સેગવા ખાતે રૂ. 2.40 કરોડના વિકાસ કાર્યોનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના સેગવા ચોકડી ખાતે અંદાજિત રૂ. 2.40 કરોડના ખર્ચે નિર્માણ થનાર સેગવા સર્કલ ડેવલોપમેન્ટ, ફૂટપાથ, સ્ટોર્મ વોટર…
ઘોઘંબાના પરોલી ક્લસ્ટરમાં રવી કેમ્પેઇન અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પરોલી ક્લસ્ટર ખાતે રવી કેમ્પેઇન અંતર્ગત ખેડૂતો માટે એક વિશેષ તાલીમ…
રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-૩ની પ્રિલિમિનરી કસોટી અંગેનું આયોજન અંગે જિલ્લા સ્થાયી સમિતિની બેઠક યોજાઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક વી.સી. હોલ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં આ…
MORBI:મોરબી વૃદ્ધાશ્રમ ખાતે વડીલોના જન્મદિવસની ભાવસભર ઉજવણી
MORBI:મોરબી વૃદ્ધાશ્રમ ખાતે વડીલોના જન્મદિવસની ભાવસભર ઉજવણી મોરબી: શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાળશ્રમ રાજકોટ સંચાલિત મોરબી વૃદ્ધાશ્રમ ખાતે નિવાસ કરતા વડીલોના…
મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધ્ધાર્થ દ્વારા વેલણવાડાના પશુપાલકો સાથે સંવાદ સાધવામાં આવ્યો.
મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધ્ધાર્થ દ્વારા વેલણવાડાના પશુપાલકો સાથે સંવાદ સાધવામાં આવ્યો. *** અમીન કોઠારી મહીસાગર. મહીસાગર જિલ્લાના વિકાસ…










