GUJARAT
-
ભૂંડ પકડતા ભરૂચના વિસ્તારોથી વાકેફ, સગા સંબંધી પાસેથી ચોરી કરતા શીખ્યા, સિકલીગર ગેંગના બે માસિયાઈ ભાઈની ક્રાઇમ સ્ટોરી
રિપોર્ટર : સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં ગણેશોત્સવ અને દિવાળીએ બે બંધ ઘરોને નિશાન બનાવી ₹5.70 લાખની મત્તાની કરી ચોરી, વડોદરાના…
-
વલસાડ: બ્રિજ સ્ટેજીંગ પડી જવાના બનાવમાં માર્ગ×મકાન પેટા વિભાગ-વલસાડ દ્વારા ઈજારદારનો ખુલાસો માંગવામાં આવ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઘટનાસ્થળે હાજર કામ કરી રહેલા ૫ શ્રમિકોને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે: બનાવમાં કોઇ જાનહાનિ…
-
ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે રામાણીયા ગામે પાંચ કરોડના વિકાસ કાર્યોનું ધમાકેદાર ખાતમુહૂર્ત! 🌳
વાત્સલ્યમ્ સમાચાર, પુજા ઠક્કર – મુંદરા કચ્છ. 🛣️ ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે રામાણીયા ગામે પાંચ કરોડના વિકાસ કાર્યોનું ધમાકેદાર…
-
બોડેલી ઢોકલીયા નવીન રેલ્વે બ્રિજ બનશે તો પણ સમસ્યા નો હલ નય આવે વેપારીઓનું કલેક્ટર ને આવેદન
અલીપુરાથી ઢોકલીયા સુધીના મુખ્ય માર્ગ પર આવેલ રેલવે ક્રોસિંગ (LC-65) ઉપર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે.…
-
HALVAD:હળવદના કોયબા નજીકથી સબસીડીયુક્ત યુરીયા ખાતરની ૪૦૦ બેગનો જથ્થો ઝડપાયો
HALVAD:હળવદના કોયબા નજીકથી સબસીડીયુક્ત યુરીયા ખાતરની ૪૦૦ બેગનો જથ્થો ઝડપાયો હળવદના કોયબા ગામના પાટિયા નજીક સબસીડીયુક્ત રાસાયણિક યુરીયા ખાતરની ૪૦૦…
-
ભચાઉ ખાતે તાલુકા આરોગ્યના કાર્યક્રમોની સમીક્ષા કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ,તા-૧૨ ડિસેમ્બર : ભચાઉ તાલુકામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદ્ઢ બનાવવા…
-
MORBI મોરબી જી.એસ.ટી ટીમ દ્વારા રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાની ઓચિંતી વિઝિટ કરી
MORBI મોરબી જી.એસ.ટી ટીમ દ્વારા રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાની ઓચિંતી વિઝિટ કરી જી.એસ.ટી. આસી. કમિશનર મોરબી યોગીતાબેન ગઢવી મેડમે તેમજ…
-
MORBI:મોરબી જિલ્લામાં અગ્રિમ ક્ષેત્રોના વિકાસ માટે કલેક્ટર કે.બી. ઝવેરીએ સંભવિત ધિરાણ માટેની યોજનાની સમીક્ષા કરી તેનું વિમોચન કર્યું
MORBI:મોરબી જિલ્લામાં અગ્રિમ ક્ષેત્રોના વિકાસ માટે કલેક્ટર કે.બી. ઝવેરીએ સંભવિત ધિરાણ માટેની યોજનાની સમીક્ષા કરી તેનું વિમોચન કર્યું મોરબી…
-
MORBI:મોરબીમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ
MORBI:મોરબીમાં કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ મણી મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા આયોજન હાથ ધરાશે…
-
Rajkot: સરદારધામ – રાજકોટ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે પી.એસ.આઇ/કોન્સટેબલ વર્ગ-૩ના નિઃશુલ્ક તાલીમ વર્ગો યોજાશે
તા.૧૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સરદારધામ – રાજકોટ ખાતે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી…









