GUJARAT
-
આણંદ નોટિસના 10 દિવસમાં પૂરાવા રજૂ ન કરતાં મનપાએ હોટલ સનરાઈઝ સીલ કરી.
આણંદ નોટિસના 10 દિવસમાં પૂરાવા રજૂ ન કરતાં મનપાએ હોટલ સનરાઈઝ સીલ કરી. તાહિર મેમણ – આણંદ – 12/12/2025 –…
-
કાલોલ સર્કલ મામલતદારે જેતપુર નજીકથી ગેરકાયદેસર રીતે રેતી ભરી જતા 2 ટ્રેક્ટર ઝડપ્યા.રેતી રસ્તા ઉપર ખાલી કરતા ટ્રેકટર ચાલકો.
તારીખ ૧૨/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પકડાઈ જવાની શક્યતા હોય ત્યારે મોટી રકમ ના દંડ માંથી બચવા ખનન માફીઆ રસ્તા ઉપર…
-
હારીજ તાલુકાના સરેલ ખાતે શોભાયાત્રા,યજ્ઞ,માતાજીના ફોટા પ્રાણપ્રતિષ્ઠા તેમજ જાતરની ભવ્ય ઉજવણી કરાઈ.
હારીજ તાલુકાના સરેલ ખાતે શોભાયાત્રા,યજ્ઞ,માતાજીના ફોટા પ્રાણપ્રતિષ્ઠા તેમજ જાતરની ભવ્ય ઉજવણી કરાઈ. લાખણી તાલુકાના ડીસા-થરાદ હાઈવેથી ૪ કિ.મી.દૂર આવેલ મોરલ…
-
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા ગોડાઉન ખાતે અનાજ ભરેલી ટ્રકમાં અચાનક આગ, ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહી
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગોડાઉન વિસ્તારમાં આજે અચાનક અનાજ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઊઠતાં હાહાકાર મચી ગયો હતો. ગોડાઉન વિસ્તારમાં ઘનધોરા…
-
નર્મદા : આપ પ્રમુખ નિરંજન વસાવા સામે ગુનો નોંધાયો, પેવર બ્લોકના પૈસા માંગનારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ
નર્મદા : આપ પ્રમુખ નિરંજન વસાવા સામે ગુનો નોંધાયો, પેવર બ્લોકના પૈસા માંગનારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ…
-
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ડુમાણા ગામની પ્રા.શાળાના 200 ઉપરાંત બાળકોને સ્કુલ ડ્રેસ બુટ મોજા,સ્વેટર,સ્કુલ બેગ દાતા દ્વારા વિતરણ
તારીખ ૧૨/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ સહ ડુમાણા…
-
અંકલેશ્વર-વાલિયા રોડ પર રીક્ષા-બાઈક વચ્ચે અકસ્માત બાદ બન્ને વાહનો ભડભડ સળગ્યા, મહિલા જીવતી ભૂંજાય
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર-વાલિયા રોડ પર રીક્ષા બાઈક વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નિકળી હતી આ અકસ્માતમાં મહિલા જીવતી…
-
ભરૂચમાં શરૂ થશે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, ભરૂચમાં પહેલું અને ગુજરાતમાં ૨૨ મું નવું કેમ્પસ શરુ કરાયું
સમીર પટેલ, ભરૂચ શિક્ષણના ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની 22મી શાળાનું ઉદ્ઘાટન…
-
લાખણી તાલુકાના વાસણા વાતમ પ્રાથમિક શાળા મા વાનગી મેળો યોજાયો
નારણ ગોહિલ લાખણી આજ રોજ વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા વાસણા(વાતમ) ખાતે શ્રી વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા માં દર…
-
TANKARA:ટંકારા તાલુકાના વિરપર ગામે વાત્સલ્ય અનાથ આશ્રમના બાળકોના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
TANKARA:ટંકારા તાલુકાના વિરપર ગામે વાત્સલ્ય અનાથ આશ્રમના બાળકોના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ટંકારા તાલુકાના વીરપર ગ્રામ…








