GUJARAT
-
કાલોલ તાલુકાના બેઢીયા ગામે અગાઉ ઝગડા ની અદાવતમાં લાકડીઓ અને છુટા પથ્થરોથી હૂમલો કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ.
તારીખ ૧૦/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બેઢીયા ગામે રહેતા મંજુલાબેન રમેશભાઇ ચૌહાણ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વિગત અનુસાર…
-
ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ માટે.જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા તારીખ ૧૩ ડિસેમ્બરે લેવાશે.
તારીખ ૧૦/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ છેલ્લા ૧૬ વર્ષથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવોદય પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમની તૈયારી કરાવતા નવોદય તાલીમ…
-
કાલોલના મધવાસ ગામની જય નારાયણ હોસ્પિટલ ની ગુજરાતી ફિલ્મ સ્ટાર ગ્રીવા કંસારા અને ધર્મેશ વ્યાસ એ મુલાકાત લીધી.
તારીખ ૧૦/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલ જય નારાયણ હોસ્પિટલની મંગુબેન તરીકે જાણીતું ચેહરો એવાં ગુજરાતી ફિલ્મ…
-
નવજીવન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ભાટ ઈકો ટુરીઝમ સેન્ટર ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પ્રકૃતિના શિક્ષણ અને જતન માટે હાલોલ તાલુકાના તલાવડી (વેડ) ગામે આવેલી નવજીવન હાઈસ્કૂલના ૫૦ જેટલા…
-
શિનોરના ગામોમાં રૂપીયા 4.50 કરોડના કામોનું ધારાસભ્ય અક્ષયપટેલ ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જીલ્લાના શિનોરમાં વિકાસના કામોનો પ્રવાહ અવિરત જોવા મળ્યો છે..ત્યારે આજરોજ તાલુકા મથક શિનોર ખાતે તાલુકા પંચાયત ક્વાર્ટર્સ…
-
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ તાલુકાના હલદરવા ગામે નિર્માણ પામેલ સરદાર સ્મૃતિ વનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સમીર પટેલ, ભરૂચ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.વિધાનસભા દીઠ…
-
-
પાલનપુરની ૧૧ વર્ષીય દીકરી સનાયાએ નેશનલ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું
10 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા નેશનલ શોટોકન કરાટે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપમાં સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલની સિધ્ધિ પ્રાપ્ત કરતી…
-
MORBI:મોરબીના લાતી પ્લોટમાં કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો
MORBI:મોરબીના લાતી પ્લોટમાં કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો મોરબીના લાતીપ્લોટ શેરી નં ૦૨ પાસે પોલીસને જોઇને કાર ચાલક નાસી ગયો…
-
MALIYA (Miyana):માળીયા(મી) ખાખરેચી ગામે આઘેડે ગળેફાંસો ખાઈ આપઘાત.
MALIYA (Miyana):માળીયા(મી) ખાખરેચી ગામે આઘેડે ગળેફાંસો ખાઈ આપઘાત. માળીયા(મી) તાલુકાના ખાખરેચી ગામે ૪૭ વર્ષીય આધેડે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત…









