GUJARAT
-
ધાંગધ્રા ઘાટ દરવાજા નજીક બુટ ચંપલના સ્ટોલમા મોડી રાત્રે લાગી આગ
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા ખાટ દરવાજા પાસે ચંપલનો સ્ટોલ લગાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા જેમાં…
-
સુરેન્દ્રનગરના ભકિતનંદન સર્કલ પાસે પાણીની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં મોટા…
-
ધ્રાંગધ્રા તાલુકાનાં ગંજેળા અપ્રોચ રોડની રિસરફેસીંગ કાર્ય કરાયું
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગુજરાત સરકારનું…
-
મુળી મામલતદાર કચેરી અને સબ રજિસ્ટ્રાર ઓફિસના નવું સંકુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં
તા.22/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અંદાજે રૂ.4.40 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું આ સંકુલ તાલુકાના લોકોની સુવિધામાં વધારો કરશે, સુરેન્દ્રનગર જિલ્લાના…
-
બાયડ ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ
કિરીટ પટેલ બાયડ …
-
કાલોલ ના કંડાચ ગામે ફરજ બજાવતા શિક્ષકે અન્ય શિક્ષિકા નુ બાવડુ પકડી છેડતી કરી ધમકીઓ આપતા ફરિયાદ.
તારીખ ૨૨/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કંડાચ ગામની પ્રાથમિક શાળામાં આસિસ્ટન્સ શિક્ષક તરીકે ફરજ બજાવતા અને બોરુ ટર્નિગ વિસ્તારમાં…
-
નવસારી જિલ્લામાં મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમને અનુસંધાને મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૨૫મી નવેમ્બરના રોજ જિલ્લાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે* નવસારી,તા.૨૨: આગામી…
-
કચ્છમાં TET–1 પરીક્ષા કેન્દ્ર ફાળવવાની અપેક્ષા સાથે— રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાના ભુજ તથા અંજાર એમ બે સ્વતંત્ર જિલ્લામાં વિભાજનની પણ લોકમાંગ
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ. કચ્છમાં TET–1 પરીક્ષા કેન્દ્ર ફાળવવાની અપેક્ષા સાથે— રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાના…
-
ચુંટણી પંચ દ્વારા ચાલી રહેલી SIR ખાસ ઝુંબેશ અંતર્ગત કાલોલ નગરપાલિકા પ્રમુખે નગરના મતદાન મથકો ની મુલાકાત લીધી.
તારીખ ૨૨/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી SIR (Special Intensive Revision) પ્રક્રિયા અંતર્ગત આજે વિતરણ ફોર્મ ભરી…
-
જૂનાગઢ:સરદાર@૧૫૦ યુનિટી માર્ચ વિસાવદર વિધાનસભા,સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિસાવદર વિધાનસભાની યુનિટી માર્ચ યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલની૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યની વિવિધ વિધાનસભામાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ રહી છે જેના ભાગરૂપે આજરોજ જૂનાગઢ…









