GUJARAT
-
સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે અંજાર ખાતે ભવ્ય પદયાત્રા યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. સ્વદેશી વસ્તુના વપરાશ થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરીએ ઉચ્ચ અને…
-
કચ્છના માનવ વસાહત રહિત ૨૧ ટાપુઓ/રોક (ખડક) પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું જારી કરાયું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૨૦ નવેમ્બર : કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો…
-
જુના મોબાઈલ લે-વેચ કરતા તમામ વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરાયું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૨૦ નવેમ્બર : જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક…
-
પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કામગીરી, 462 આરોપીઓના ચેકિંગની ઝુંબેશ શરૂ.
પ્રતિનિધી ગોધરા તા.20 નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે વિશાળ સ્તરે ચેકિંગ અને…
-
સંતરામપુર આણંદ રુટની બસ બે મહિનાથી બંધ ફરી શરૂ થતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં રાહત,
ઇફેક્ટ વાત્સલ્યમ સમાચાર નો પડઘો… વિદ્યાર્થીઓની રજૂઆત રંગ લાવી: મુખ્યમંત્રી કાર્યાલયથી ગોધરા ડિવિઝનને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ…
-
ઝઘડિયા જીઆઇડીસીમાં એકસાથે આઠ ગાયોના મોત થતાં પંથકમાં ચકચાર
ઝઘડિયા જીઆઇડીસીમાં એકસાથે આઠ ગાયોના મોત થતાં પંથકમાં ચકચાર જીઆઇડીસીની બ્લેક રોઝ કંપની પાછળ કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી ગાયોના…
-
MORBI:મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ દ્વારા“ધમાલ ગલી” શેરી રમતોત્સવનું આયોજન
MORBI:મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ દ્વારા“ધમાલ ગલી” શેરી રમતોત્સવનું આયોજન મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા તા.…
-
દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે Revision Total Knee Replacement (PCK FREEDOM TKR) નુ સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યો
તા.૨૨.૧૧.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે Revision Total Knee Replacement (PCK FREEDOM TKR)…
-
WAKANER:વાંકાનેર પ્રા.આ.કેન્દ્ર કોઠી ના આયુષ્માન આરોગ્ય મંદિર. લીંબાળા સેન્ટર માં એન્ટી બાયોટિક અંગે નાટક દ્વારા ઉજવણી કરવામાં આવી
WAKANER:વાંકાનેર પ્રા.આ.કેન્દ્ર કોઠી ના આયુષ્માન આરોગ્ય મંદિર. લીંબાળા સેન્ટર માં એન્ટી બાયોટિક અંગે નાટક દ્વારા ઉજવણી કરવામાં આવી આજ રોજ…
-
મતદારયાદી સઘન સુધારણા માટે બનાસકાંઠા મતદાન મથકે ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક
20 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા આગામી ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ બીએલઓશ્રી પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે.જાગૃત અને…








