GUJARAT
-
108 EMRI-એમ્બ્યુલન્સ એટલે માર્ગો ઉપર દોડતી લાઇફલાઇન
જામનગર- દેવભૂમિ દ્વારકા -મોરબી જિલ્લાના હેડ મનવીર ડાંગરએ જણાવી વિગતો જામનગર જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજા જણાવે છે કે હાલારમાં આ…
-
જામનગર ભાજપના બહોળા જનસંપર્કના અનુભવી તેમજ પુર્વ મેયરની અપીલ
*દરેક વ્યક્તિને મતાધિકાર – Special Intensive Revision (SIR) અન્વયે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા મતદાતા સુધારણા કાર્યક્રમ…
-
Rajkot: રાજકોટની એકાઉન્ટન્ટ જનરલ કચેરી દ્વારા ‘ઓડિટ સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ
તા.૧૯/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ૨૮મી નવેમ્બર સુધી ઓડિટ વોક, રંગોળી, ચિત્ર-નિબંધ સ્પર્ધા, મેડિકલ કેમ્પ યોજાશે Rajkot: કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના ભારતીય…
-
Jetpur: ૭૪ – જેતપુર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ
તા.૧૯/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જેતપુરના સરદાર ચોકથી બોરિયા સમઢીયાળા સુધી વિશાળ જનમેદની સાથેની એકતા પદયાત્રાને નગરવાસીઓએ ઉમંગેર આવકારી યાત્રાનુ અભિવાદન કરવા…
-
Rajkot: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી
તા.૧૯/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર એકતા યાત્રાનો ઉદ્દેશ્ય અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના વિરલ વ્યક્તિવને બિરદાવવાનો છે – સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા…
-
નોખાણિયા પ્રા. શાળામાં રૂ. ૪.૩૦ લાખના ખર્ચે રંગ રોગાન કરાવી આપનાર જાણીતા દાતા શાંતિલાલ ભંડેરીનું ભવ્યાતિભવ્ય સન્માન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૯ નવેમ્બર : મૂળ રામપર વેકરા અને હાલે નૈરોબી (કેન્યા) ખાતે…
-
નાની વિરાણી થી ફિલોણ રોડનું નવીનીકરણ શરૂ કરાયું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૯ નવેમ્બર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રોડ રસ્તાની રીસર્ફેસીંગ…
-
-
વાંસદા વન વિભાગ અને GSPCA વડોદરાની ટીમે રાણીફળિયા ગામે દીપડાના ચામડા સાથે 5 ઇસમો ઝડપી પાડયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ રાણીફળિયા ગામથી પૂર્વ બાતમીના આધારે વાંસદા વન વિભાગ અને GSPCA વડોદરાની…
-
MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની બેદરકારી સામે દર્દી સગાઓમાં રોષ
MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની બેદરકારી સામે દર્દી સગાઓમાં રોષ (રીપોર્ટ મોહસીન શેખ દ્વારા) મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી સતત એક પછી…









