GUJARAT
-
ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર ખનન વાહનો પાર્ક કરનાર અને પરિપત્રનો ભંગ કરનાર ત્રણ પેટ્રોલ પંપ માલિકો સામે કાર્યવાહી હાથ ધરી
તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા, દ્વારા ચોટીલા સબ ડિવિઝનના તમામ પેટ્રોલ પંપ ધારકોને…
-
વઢવાણમા યુનીટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વઢવાણ સ્વામિનારાયણ મંદિર, વઢવાણથી શરૂ થયેલી પદયાત્રાનું હનુમાનજી મંદિર નાના કેરાળા ખાતે સમાપન, સરદાર વલ્લભભાઈ પટેલની…
-
સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયાકર્મીઓ માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન
તા.18/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પત્રકારોના સ્વાસ્થ્યની દરકાર લઈ લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની સંવેદનશીલ પહેલ, ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમને ધ્યાનમાં…
-
દરિયાઈ સુરક્ષા,આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવા અંગેનું મરીન ટાસ્ક ફોર્સ દ્વારા રાણાભાઠા અને દાંડી ગામોમાં સેમિનાર યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૮: ગુજરાત રાજયના દરિયાઈ સુરક્ષા જાગૃતતા અંતર્ગત વિવિધ આંતકવાદી પ્રવૃતિઓ અટકાવવા પોલીસ મહાનિરીક્ષકશ્રી, મરીન ટાસ્ક ફોર્સ,…
-
-
ચીખલી પેટા વિભાગ, હસ્તકના વિવિધ માર્ગો તથા મકાનોની મરામતની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૮: ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ, હસ્તક આવેલ મકાનો તથા રસ્તાઓ પર મરામતની કામગીરી પ્રગતિ…
-
ભરૂચ: NH 48 પર કેબલ બ્રિજ નજીક ટ્રકમાં આગ ફાટી નિકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં આજે સવારે મુલદ ટોલટેક્સ નજીક એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. કેબલ બ્રિજ…
-
અરવલ્લી : મોડાસા–મેઘરજ રોડ પર ઈકો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલા ઈજાગ્રસ્ત
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ અરવલ્લી : મોડાસા–મેઘરજ રોડ પર ઈકો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, મહિલા ઈજાગ્રસ્ત અરવલ્લી જિલ્લામાં મોડાસા–મેઘરજ મુખ્ય…
-
GANDHINAGAR:ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓ સાથે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતા જીજ્ઞાસાબેન મેર
GANDHINAGAR:ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓ સાથે વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતા જીજ્ઞાસાબેન મેર ગાંધીનગર કમલમ્…
-
સંતરામપુર-આણંદ બસ સેવા બંધ કરી દેતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ડેપો મેનેજરનું ‘તાળું’! મંત્રીશ્રીની ફાળવેલ બસ પણ કાગળ પર!
સંતરામપુર-આણંદ બસ સેવા બંધ કરી દેતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ડેપો મેનેજરનું ‘તાળું’! મંત્રીશ્રીની ફાળવેલ બસ પણ કાગળ પર! રિપોર્ટર……









