GUJARAT
-
જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા મરામતની કામગીરી પુરજોશમાં મેયરશ્રી, કમીશનરશ્રી સહિતના પદાધિકારીઓ અધીકારીઓએ વોર્ડ નં.૯ ચાલી રહેલ રસ્તાના કામગીરીનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ બાદ અસરગ્રસ્ત થયેલા માર્ગોને ઝડપથી રીપેર કરવા સૂચના આપી છે. જૂનાગઢ મહાનગરના અસરગ્રસ્ત રસ્તાઓનું મરામતકાર્ય…
-
નવસારીના ચીખલી ખાતે નાણામંત્રી કનુભાઈના અધ્યક્ષસ્થાને “જનજાતીય ગૌરવ દિવસ”ની ભવ્ય ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આદિવાસીઓનું હિત વડાપ્રધાનશ્રીના હૈયે વસ્યું છે.-નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ* નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામના ગ્રાઉન્ડ…
-
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જિલ્લા કક્ષાનો “જનજાતિય ગૌરવ દિવસ”*
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૪૯૬ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૨૭૩.૬૯ લાખના યોજનાકીય લાભો પણ એનાયત કરાયા* *આહવા, વઘઇ અને સુબીર…
-
વડાપ્રધાનના દેડીયાપાડા ખાતેના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાજીના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિ
વડાપ્રધાનના દેડીયાપાડા ખાતેના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાજીના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિ જુનેદ ખત્રી રાજપીપલા દેડીયાપાડા ખાતે ભગવાન બિરસા…
-
ડાંગના વઘઈમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી:-બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી…
-
જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ,જિલ્લા કલેકટરશ્રીની પ્રજાલક્ષી પ્રશ્નોના સત્વરે નિરાકરણ લાવવા સ્પષ્ટ સૂચના
જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી…
-
દાહોદ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે શહેરી વિકાસ શહેરી ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
તા.૧૫.૧૧.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે શહેરી વિકાસ…
-
મહિલાને બાળ વિકાસ વિભાગ દ્વારા વાવ તાલુકાના વાવડી ગામ પંચાયત ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 હેઠળ કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 હેઠળ કાયદાકીય…
-
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે તસ્કરો ત્રાટક્યા-એક મકાનનું તાળુ તોડી રૂપિયા ૧.૯૩ લાખના સોનાચાંદીના દાગીના ઉઠાવી ગયા
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે તસ્કરો ત્રાટક્યા-એક મકાનનું તાળુ તોડી રૂપિયા ૧.૯૩ લાખના સોનાચાંદીના દાગીના ઉઠાવી ગયા મકાનમાલિક સવારના સવા છ…
-
ગાંધીધામ મહાનગરપાલિકા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અન્વયે નવા લાભાર્થીઓની નોંધણી માટેના કેમ્પનું આયોજન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અન્વયેના ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં…









