GUJARAT
-
બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા:ચોક્સીના ઘરનું તાળું તોડીને રૂપિયા 8.70 લાખના મત્તા ચોરીને ફરાર, પોલીસ તપાસ શરૂ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના શેઠ ખડકી વિસ્તારમાં રહેતા…
-
સંતરામપુર તાલુકામાં માર્ગ સમારકામ ની કામગીરી હાથ ધરાઈ..
સંતરામપુર તાલુકામાં માર્ગ સમારકામ ની કામગીરી હાથ ધરાઈ.. અમીન કોઠારી મહીસાગર… મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પડેલા કમોસમી વરસાદને કારણે…
-
સંતરામપુરમાં દર મંગળવારે ભરાતી હાટ ના કારણે ટ્રાફિક જામ ની સમસ્યા માથાનો દુખાવો બની છે..
સંતરામપુરમાં દર મંગળવારે ભરાતી હાટ ના કારણે ટ્રાફિક જામ ની સમસ્યા માથાનો દુખાવો બની છે.. અમીન કોઠારી મહીસાગર… વાત…
-
નવા પ્રમુખના આગમન બાદ વિકાસના કોઈ કામ નથી કર્યા તેવા તમામ આક્ષેપ અને ગપગોળા ખોટા છે.સાંસદ રાજપાલસિંહ જાદવ
તારીખ ૧૪/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલીકા દ્વારા ગાયત્રી મંદિર ખાતે બાગ મા આજ રોજ બપોરના ૧૨ કલાકે સાંસદ રાજપાલસિંહ…
-
માર્ગ અને મકાન વિભાગ દ્વારા લુણાવાડામાં વિરણીયા રોડ પર પેવરપટ્ટાની કામગીરીનો પ્રારંભ
મહીસાગર લુણાવાડા નિલેશકુમાર દરજી મહીસાગર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા અગત્યના દેવ – વિરણીયા રોડ પર માર્ગ મરામતની અને સુધારણાની…
-
પી.એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, ગોધરા ખાતે જનજાતીય ગૌરવ પખવાડાની ઉજવણી કરાઈ
પંચમહાલ ગોધરા નિલેશકુમાર દરજી પંચમહાલ પી.એમ.શ્રી કે.વી.ગોધરા ખાતે તારીખ ૧ થી ૧૫ નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ પખવાડાના અંતર્ગત વિવિધ સર્જનાત્મક,…
-
MORBI:મોરબીની માધાપરવાડી શાળાના પ્રિન્સિપાલના દિકરાના ઘરે દિકરીનો જન્મ થતા દાદા બનવાની ખુશીમાં શાળાની બાળાઓને અલ્પાહાર કરાવ્યો.
MORBI:મોરબીની માધાપરવાડી શાળાના પ્રિન્સિપાલના દિકરાના ઘરે દિકરીનો જન્મ થતા દાદા બનવાની ખુશીમાં શાળાની બાળાઓને અલ્પાહાર કરાવ્યો. મોરબીની પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ…
-
MORBI:મોરબીના સીપાઈ વાસમાં ગઠની રાંગ પાસે ગટરનો કહેર—વેપારીઓ હેરાન પરેશાન, વેપાર પર ભારે અસર
MORBI:મોરબીના સીપાઈ વાસમાં ગઠની રાંગ પાસે ગટરનો કહેર—વેપારીઓ હેરાન પરેશાન, વેપાર પર ભારે અસર (રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી…
-
કાલોલના સાલિયાવ ગામે ઈંટો લેવા આવનાર ઈસમોએ ભઠ્ઠા માલીક અને મહેતાજી ઉપર પાઈપો વડે હુમલો કર્યો.
તારીખ ૧૪/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ હસીન અહેમદખાન જમીઉલ્લાખાન પઠાણ ઉ.વ.૩૯ ધંધો, ખાનગી નોકરી મૂળ રહે. કરસાણા તા.સહાવર જી. કાશગંજ (યુ.પી)…
-
અંકલેશ્વર: મદ્રેસાના મૌલવીએ હિન્દુ મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા કરતો હતો દબાણ
સમીર પટેલ, ભરૂચ મદ્રેસાના મૌલવીએ હીંદુ મહિલાને ધર્માંતરણની ધમકી આપી દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાનોલી પોલીસે આરોપી…









