GUJARAT
-
TANKARA:ટંકારામાં વિનામૂલ્યે આંખના નિદાન કેમ્પનું આયોજન
TANKARA:ટંકારામાં વિનામૂલ્યે આંખના નિદાન કેમ્પનું આગામી 6 નવેમ્બરે આયોજન કેમ્પનું નવુ સ્થળ કષ્ટભંજન હનુમાનજી મંદિર ચોકડી પાસે રહશે. શ્રી રણછોડદાસજી…
-
ગુરૂવારથી ગિરનારમાં કાશ્મીરી બાપુ આશ્રમ ખાતે શ્રીમદ્ ભાગવત કથા અમુતઘારા નો પ્રારંભ, પ્રકૃતિ અને ઈશ્વરનો જ્યાં સાક્ષાત્કાર જોવા મળે છે
કારતક વદ એકમ 6-11-2025- ગુરૂવાર થી તિથૅભુમિ ગિરનાર ક્ષેત્રમાં દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત અમુતઘારા કથાનો પ્રારંભ થશે ગિરનાર તળેટીથી…
-
પસવાદળ ગામે છાપી જી.પં.સીટનો સ્નેહ મિલન કાર્યક્રમ આત્મનિર્ભર ભારત સંકલ્પ સભા યોજાઈ
4 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા નૂતન વર્ષ વિક્રમ સંવત – ૨૦૮૨, નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ છાપી જી.પં.સીટ ના પસવાદળ…
-
ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત યોગ સંવાદ સ્નેહમિલન 2025″ નો કાર્યક્રમ યોજાયો.
તારીખ ૦૪/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગોધરા નગર ખાતે ૨ જી નવેમ્બર ૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા…
-
વેજલપુર પોલીસે કાલંત્રા ચીમનાપુરા ગામની સીમમાં ગૌ વંશ કાપતા બે ઈસમો ગૌ માંસ સાથે ઝડપાયાં,એક ફરાર.
તારીખ ૦૪/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ સ્ટેશન ના પીઆઇ જે વી પટેલ ને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે…
-
જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ નું ચોથું અંગદાન
માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના નીતાબેન હરસુખભાઈ રાઠોડ બ્રેઇન ડેડ ડિક્લેર થતાં તેઓના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા આજરોજ તેઓની બંને કિડની,…
-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના જૂથળ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવ્યો: પાણીધ્રા ગામે જઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે કમોસમી વરસાદના પગલે ખેત પાકોની નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવવા માટે જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના જુથળ…
-
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાની સાથે વાર્ષિક સ્નેહમિલનનો કાર્યક્રમ પણ ઉજવશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૦૪ નવેમ્બર : સમસ્ત બ્રહ્મ સમાજના શિક્ષણક્ષેત્રે સતત ઉન્નતિ અને…
-
અરવલ્લી : ભિલોડાના સુનોખ પંથકમાં કમોસમી વરસાદ, સતત વરસતા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ અરવલ્લી : ભિલોડાના સુનોખ પંથકમાં કમોસમી વરસાદ, સતત વરસતા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા અરવલ્લી જિલ્લામાં હજુ…
-
ડાંગ જિલ્લામાં પાક નુકસાની અંગે ૩૧૦ ગામોમાં ૧૦૦ ટીમો સહિત અધિકારીઓ સર્વેની કામગીરીમાં જોતરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા…









