GUJARAT
-
વોકલ ફોર લોકલના મંત્ર સાથે પાલનપુર ખાતે મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ પ્રાદેશિક સરસ મેળાનું ઉદ્ઘાટન કર્યું
3 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બહેનો પગભર બને અને તેમની આજીવિકામાં વધારો થાય તે માટે સરકારની પ્રતિબધ્ધતા મંત્રીશ્રી પ્રવીણભાઈ…
-
પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કારતક સુદ અગિયારસે ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમાનો શ્રીફળ વધેરી પ્રારંભ…
-
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ,
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લાના તમામ ૫૨૧ ગામોમાં ખેડૂતો અને આગેવાનોને…
-
ભિલોડા : સરસ્વતી કન્યા વિદ્યાલય, ગલીસેમરોના આચાર્ય ગંગાબેન પાંડોર નો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ ભિલોડા : સરસ્વતી કન્યા વિદ્યાલય, ગલીસેમરોના આચાર્ય ગંગાબેન પાંડોર નો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો ભિલોડા…
-
પ્રાથમિક શિક્ષક બનવા આતુર પીટીસીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત : ટેટ-૧ પરીક્ષામાં બેસવા દેવાની માંગ સાથે સરકાર સમક્ષ આવેદન
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ. પ્રાથમિક શિક્ષક બનવા આતુર પીટીસીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત : ટેટ-૧ પરીક્ષામાં બેસવા…
-
VANSDA: વાંસદા જીલ્લા પંચાયત દ્વારા સ્નેહમિલન સમારંભનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા ખાતે જિલ્લા પંચાયત દ્વારા દીપાવલી અને નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં…
-
વાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક વિતરણ કાર્ય શરૂ કરવા અગ્ર સચિવ મોના ખંધારનો અનુરોધ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદ : અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની અગ્ર સચિવ મોના ખંધારની અધ્યક્ષતામાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે…
-
કમોસમી વરસાદથી થયેલ નુકસાન બાબતે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે કામગીરીમાં જોતરાયા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સર્વે માટે ૧૩૮ ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે* *ખેતીવાડી કચેરી દ્વારા નવસારી…
-
સાપુતારા ખાતે રાજ્યમંત્રી જયરામભાઇ ગામીતની અધ્યક્ષતામાં ૧૦મી રાજ્ય સ્તરીય એથલેટીક્સ સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને સાપુતારા ખાતે ગુજરાત માસ્ટર ખેલકુદ મંડળ, દ્વારા આયોજિત ૧૦મી રાજ્ય…
-
વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે જે કહ્યું તે કરી બતાવ્યું: બંધ કરાયેલો રસ્તો ફરી ધમધમતા થતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વલસાડ ઉ.ડી.પી.સામે નો રેલવે દ્વારા બંધ કરાયેલો રસ્તો વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ,ધારાસભ્ય શ્રી…









