GUJARAT
-
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન જૂનાગઢ ખાતે તા.૧ લી નવેમ્બરે યોગ સંવાદ કાર્યક્રમ યોજાશે
ગુજરાત સરકાર દ્વારા લોકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા માટે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું…
-
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માહે ઓકટોબરનું આયોજન કરવામાં…
-
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે ૧૨ નવેમ્બર ૧૯૪૭ ના રોજ જૂનાગઢ આવી સભા કરી હતી
૩૧ ઓક્ટોબર અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. ત્યારે સરદાર સાહેબનું જૂનાગઢ…
-
જૂનાગઢ ખાતે ભારત સરકારના વિચરતી વિમુક્ત સમુદાયના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ
ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય હેઠળના વિચરતી વિમુક્ત સમુદાયના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને…
-
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીનો ૮૫ ટીમો દ્વારા સર્વે
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાક અને પાથરામાં નુકશાની થઈ છે. જે અંગે રાજ્ય સરકારની સૂચના મુજબ ખેતીવાડી…
-
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી
દર વર્ષે તારીખ ૩૧-૧૦-૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય એકતાના પ્રતિક સમાન મહાન સ્વાતંત્ર્ય સેનાની, એક અને અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ…
-
LCB પોલીસે વેજલપુરના બુટલેગર અક્ષય પરમારની પાસા હેઠળ અટકાયત કરી જુનાગઢ મધ્યસ્થ જેલના હવાલે કર્યો.
તારીખ ૩૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત…
-
કાલોલના વ્યાજબી ભાવના દુકાનદારો નવેમ્બર માસથી વિતરણ વ્યવસ્થાથી દૂર રહેશે તેવું મામલતદારને આવેદનપત્ર આપ્યું
તારીખ ૩૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગતરોજ કાલોલ તાલુકા ના ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન દ્વારા પડતર માંગણીઓ નુ યોગ્ય નિરાકરણ ના…
-
સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી
તા.31/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરદાર સાહેબ એકતાનું પ્રતીક, તેમના મજબૂત મનોબળથી અખંડ ભારતની સ્થાપના – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા…
-
ગોપાષ્ટમી” નિમિતે કાલોલ શહેરની કામધેનુ ગૌશાળા ખાતે ગૌ માતાને છપ્પન ભોગ ધરાવાયો.ગૌ માતાનું પુજન કરાયુ.
તારીખ ૩૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરના કલાલ ઝાંપા વેરાઇ માતાના મંદિરની બાજુમાં ગોપાષ્ટમી નિમિત્તે કામધેનુ ગૌ શાળા ખાતે”ગૌ”છપ્પન ભોગનું…








