GUJARAT
-
ભરૂચમાં વરસાદી ઝાપટાં શરૂ:આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
સમીર પટેલ, ભરૂચ ગુજરાત રાજ્ય હવામાન વિભાગે રાજ્યભરમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. તેની અસરરૂપે…
-
નવસારી જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા, લોકોની સલામતિ અને જાહેર શાંતિ જળવાય રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને ઇ.ચા.…
-
ભરુચ ક્રાઇમ બ્રાન્ચનું હૈદરાબાદમાં ઓપરેશન:19 વર્ષથી નાસતા ફરતા મેવાતી ગેંગના આરોપીને ઉઠાવ્યો, ધાડના ગુનામાં ફરાર હતો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના ટોપ-10 નાસતા ફરતા આરોપીઓમાં સામેલ આમોદ પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં છેલ્લા 19 વર્ષથી નાસતા ફરતા…
-
વાંસદા પોલીસની ટીમે DGVCL ના વીજ વાયરોની ચોરીના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાની વાંસદા પોલીસની ટીમે ડીજીવીસીએલ ના ચોરાએલ વીજતાર ગુનાના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા…
-
મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોમાં નારાજગીનો માહોલ, ટેકાના ભાવે મગફળીના દર ન મળતાં વિરોધ
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોમાં નારાજગીનો માહોલ, ટેકાના ભાવે મગફળીના દર ન મળતાં વિરોધ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક…
-
લાખણી તાલુકાના સંરપચ એશોશિયન દ્વારા મામલતદારને આવેદનપત્ર પત્ર આપવા મા આવ્યું
નારણ ગોહિલ લાખણી ગુજરાત સહિત બનાસકાંઠા વાવ થરાદ બનાસકાંઠા જિલ્લામાં સતત ચાર પાંચ દિવસ થી વરસાદ વરસી રહ્યો છે ત્યારે…
-
લુણાવાડા પાલિકામાં મોટો ધડાકો: ભાજપના ૧૧ સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી
લુણાવાડા પાલિકામાં મોટો ધડાકો: ભાજપના ૧૧ સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી. રિપોર્ટર… અમીન…
-
ભારતીય કિસાન સંઘ ઓગડ તાલુકા દ્વારા નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ભારતીય કિસાન સંઘ ઓગડ તાલુકા દ્વારા નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાનને લઈ કિસાન…
-
કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ કાનોડ અને રતનપુરા ગામે યોજાયો.
તારીખ ૩૦/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી પિંગળી જિલ્લા પંચાયત દ્વારા “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ” કાનોડ…
-
સાપુતારા ફેસ્ટિવલમાં ડાંગનાં કલાકારોને સ્થાન અપાતા સ્થાનિક-રોજગારને પ્રોત્સાહન મળ્યુ:-સ્થાનિકોમાં હર્ષની લાગણી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓને કુદરતી સૌંદર્યની સાથે મનોરંજન મળી રહે તે હેતુથી…








