GUJARAT
-
મેઘરજ: લીંભોઈ ગામના મુખ્ય માર્ગ પર ભારે વરસાદી પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વાળો આવ્યો
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ મેઘરજ: લીંભોઈ ગામના મુખ્ય માર્ગ પર ભારે વરસાદી પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો…
-
-
મેઘરજમાં ખાતરનો મામલો ચરમસીમાએ, આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો સાથે રેલી અને વિરોધ પ્રદર્શન
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ મેઘરજમાં ખાતરનો મામલો ચરમસીમાએ, આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો સાથે રેલી અને વિરોધ પ્રદર્શન – …
-
ખંડોલી અને બેઢીયા ગામના જલારામ મંદિર ખાતે ૨૨૬ મી જલારામ જયંતિ ની ઉજવણી ભારે ભક્તોની ભીડ વચ્ચે ઉત્સાહભેર કરાઇ.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ખંડોલી અને બેઢીયા ગામના જલારામ મંદિર ખાતે ૨૨૬ મી જલારામ જયંતિ ની મોટીસંખ્યામાં…
-
-
“જ્યાં ટુકડો ત્યાં હરી ઢુંકડો” કેશોદ માં જલારામ બાપા ની 226 મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી
કેશોદ ખાતે સંત શિરોમણી જલારામ બાપાની 226 મી જન્મ જયંતી આજરોજ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. કેશોદમાં જલારામ જયંતિ ની ઉજવણી…
-
જીવલેણ બીમારી સામે ઝઝૂમતી દીકરી માટે જગદીશ ત્રિવેદીએ નિઃશુલ્ક કાર્યક્રમ કર્યો.
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડોદરા શહેરમાં રહેતી ૨૭ વર્ષની વિધિ મહેતા સાથે વિધિએ વક્રતા કરી છે એને બે વર્ષ પહેલા…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ દેવસર ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી.
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના દેવસર ગ્રામ પંચાયતની નાયબ કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા મુલાકાત લેવામાં આવી…
-
ધ્રાંગધ્રાના ધારાસભ્યએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને માવઠાથી નુકસાન અંગેનું સહાય પેકેજ જાહેર કરવા પત્ર લખી કરી માંગ
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે જેમાં ખાસ કરી ધાંગધ્રા તાલુકામાં…
-
સુરેન્દ્રનગરના વઢવાણ, ચુડા અને સાયલામાં 1 ઈંચ વરસાદથી ખેડૂતોના બેહાલ
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોના કપાસ, મગફળી, શાકભાજીનો સોથ વળી ગયો, સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ 10 તાલુકાઓમાં વરસાદ…









