GUJARAT
-
સુરેન્દ્રનગરના વઢવાણ, ચુડા અને સાયલામાં 1 ઈંચ વરસાદથી ખેડૂતોના બેહાલ
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખેડૂતોના કપાસ, મગફળી, શાકભાજીનો સોથ વળી ગયો, સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ 10 તાલુકાઓમાં વરસાદ…
-
ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે પરિવર્તન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વણકર સમાજના સ્નેહ મિલનનું આયોજન કરાયું.
તા.29/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામ ખાતે પરિવર્તન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ધ્રાંગધ્રા હળવદ બેતાલીસ વણકર…
-
ઓગડ તાલુકાના થરા ખાતે જલારામ બાપાનિ ૨૨૬ મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી……
ઓગડ તાલુકાના થરા ખાતે જલારામ બાપાનિ ૨૨૬ મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી…… સૌરાષ્ટ્ર્ની ભુમી એટલે સંત અને સુરોની ભુમી જયાં…
-
TANKARA:ટંકારામાં માવઠાથી ખેડુતોના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરી સહાય આપવા સીએમને રજુઆત
TANKARA:ટંકારામાં માવઠાથી ખેડુતોના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરી સહાય આપવા સીએમને રજુઆત મોરબી ટંકારામાં માવઠાને કારણે ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન…
-
બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામે દીપડાની એન્ટ્રી એક પશુ નો શીકાર ગ્રામજનોમાં ભયનો માહોલ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ખાંડીયા કુવા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય અને દહેશતનું વાતાવરણ છવાઈ ગયું છે પ્રાપ્ત માહિતી મુજબ,…
-
કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ તાત્કાલિક સર્વે અને સહાય ચૂકવવા રજૂઆત કરી
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા હાલમાં થયેલા કમોસમી ભારે વરસાદને કારણે ખેતીના પાકોને થયેલા નુકસાન અંગે…
-
કાલોલ તાલુકાના રતનપુરા ગોકળપુરા ગ્રામજનોને અંતિમ સંસ્કાર માટે સ્મશાન જવા રસ્તાનો અભાવ.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના રતનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમા આવેલ ગોકળપુરા ગામના નાગરિકોએ ગ્રામ પંચાયતમા ભ્રષ્ટાચાર થયો હોવાના…
-
પંચમહાલમાં વધતી ચોરીઓ પર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ‘આપ’નો વિરોધ
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા આમ આદમી પાર્ટી પંચમહાલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સુરેશભાઈ પરમારના નેતૃત્વ હેઠળ ગોધરા ખાતે જિલ્લા…
-
ફરીયાદી ફરીયાદ કરવા અધિકૃત કર્યા હોવાનો કોઈ પુરાવો ન હોવાથી 40 લાખના ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુક્યો.
તારીખ ૨૯/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ના માળી ફળિયામાં રહેતા ભીખાલાલ શંકરલાલ સુથાર દ્વારા હાલોલ ની દર્પણ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ…
-
ગોધરામાં જન્મદિવસ નિમિત્તે ઇન્ડિન રેડ ક્રોસ સોસાયટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ ઇન્ડિયન રેડ…









