GUJARAT
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ, ૨૬ એપ્રિલે મતદાન, ૨૮ એપ્રિલે પરિણામ
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે. લાંબા સમયની રાહ જોયા…
ખેરગામના રૂઝવણી ખાતે બામસેફની મિટિંગ યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના રૂઝવણી ગામે બિહારથી આવેલ એન્જીનીયર જે.પ્રકાશની અધ્યક્ષતામાં બામસેફ સંગઠનની મિટિંગ ગોઠવાઈ જેમાં ડો.નિરવ પટેલ,આર.આર.પટેલ,હંસાબેન પટેલ,મુકેશભાઈ,સવિતાબેન,જનકભાઈ,હિરેન,જીતેન્દ્ર…
શંખેશ્વર જૈન તીર્થમાં ચૈત્રી પૂનમના દિવસે ભાવિક ભક્તોનો મેળો જામશે
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. શંખેશ્વર જૈન તીર્થમાં ચૈત્રી પૂનમના દિવસે ભાવિક ભક્તોનો મેળો જામશે ચૈત્રી…
ચોટીલા પ્રાંત અધિકારીની સોશિયલ મીડિયામાં વહેતી થયેલી બદલીની અફવા વહીવટી તંત્રની સ્પષ્ટતા
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની બદલી અંગે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને…
ઈસરવા મા વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.
ઈસરવા મા વજાપરા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. ઓગડ તાલુકાની ધન્યધરા ઉપર આવેલ…
સુરેન્દ્રનગર મનપા દ્વારા નાગરિકોને અભિનંદન, નાગરિકોના સહયોગથી વર્ષ દરમિયાન રૂ.29.83 કરોડની આવક
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૫થી વેરા વસૂલાતની કામગીરીને સઘન બનાવવામાં આવી હતી…
સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું.
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી રતનપર બાયપાસ રોડ પર આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે આ કેમ્પ…
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા નમો કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સૌ પ્રથમ વખત મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે…
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું.
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભક્તિની શક્તિ સામે કાળઝાળ ગરમી પણ ફિક્કી: ડુંગરવાળીના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ, સુરેન્દ્રનગર અને રાજકોટ હાઈવે…
માર્ગ અકસ્માત પીડિતો માટે આશીર્વાદરૂપ બનતી કેન્દ્ર સરકારની PM- RAHAT યોજના
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અકસ્માત બાદ ગોલ્ડન અવરમાં રૂ. ૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે સારવારનો તમામ ખર્ચ સરકાર ભોગવશે,…









