GUJARAT
સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.1ની તીવ્રતા
સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં આજે રવિવાર, 29 માર્ચ 2026ના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા જાહેર…
ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં ‘મિત્ર સંજીવની’ પ્રોજેક્ટ બન્યો આશીર્વાદરૂપ:- ૨૭૦૦થી વધુ દર્દીઓને મળી મફત સારવાર..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજ માટે આરોગ્ય સેવાઓ એક મોટો પડકાર રહ્યો…
MORBI:મોરબી સ્વ. ભગવાનજીભાઈ આશનાનીની પાંચમી પુણ્યતિથિએ ઝૂંપડપટ્ટીના બાળકોને અલ્પાહાર કરાવી સ્તુત્ય સેવાકાર્ય કરાયું
MORBI:મોરબી સ્વ. ભગવાનજીભાઈ આશનાનીની પાંચમી પુણ્યતિથિએ ઝૂંપડપટ્ટીના બાળકોને અલ્પાહાર કરાવી સ્તુત્ય સેવાકાર્ય કરાયું પુત્રી તૃપ્તિબેન આશનાની અને નિર્શિવ ફાઉન્ડેશનના સહયોગથી…
WAKANER:વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ.
WAKANER:વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ. વાંકાનેર તાલુકામાંથી ઠીકરીયાળા તરફ જતાં માર્ગ પર નદી ઉપર આવેલ જૂનો કોઝવે…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું સ્ક્રિનિંગ કેમ્પ ગાંધીધામ ખાતે યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ. ગાંધીધામ,તા-૨૯ માર્ચ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે…
ભરૂચ જિલ્લામાં પેટ્રોલ–ડીઝલ અને રાંધણગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
સમીર પટેલ, ભરૂચ *કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં પેટ્રોલ,ડીઝલ,LPG અને PNG ની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા મહત્વની બેઠક…
અંજારમાં સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા રામનવમીના રથયાત્રામાં 20,000.થી વધુ ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કર્યું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ ;- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૯ માર્ચ : અંજાર શહેરમાં રામ નવમીના પાવન અવસરે યોજાતી ગુજરાતની…
MORBI:મોરબીમાં વ્યાજખોરો બેફામ: ૨.૪૦ લાખ સામે ૭.૬૭ લાખ ચૂકવ્યા છતાં દાગીના-ચેક પરત ન આપ્યા!
MORBI:મોરબીમાં વ્યાજખોરો બેફામ આતંક: ૨.૪૦ લાખ સામે ૭.૬૭ લાખ ચૂકવ્યા છતાં દાગીના-ચેક પરત ન આપ્યા! મોરબી શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન…
પલસાણા પોલીસની સપાટો: જોળવા ગામે થયેલ લોહિયાળ મારામારીનો મુખ્ય આરોપી ‘માર્શલ ઉર્ફે બોબ’ ગણતરીના દિવસોમાં ઝડપાયો
પલસાણા, સુરત ગ્રામ્ય સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની સાંઈદીપ સોસાયટીમાં ગત ૨૨ માર્ચના રોજ થયેલી હિંસક મારામારી અને ચપ્પુબાજીના…
નિર્જળા ઉપવાસ દવા વગર બધા રોગો નો રામબાણ ઈલાજ : ગીતા ઉપનિષદક સ્વામી પ્રદીપાનંદ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ ,તા-૨૯ માર્ચ : છેલ્લા 30 વર્ષ થી ભુજ શહેર માં…










