GUJARAT
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં જામપુરા વિસ્તારમાં આવેલ બે આંગણવાડીમાં કેરીનો રસ અને નાસ્તો પ્રસાદ આપવામાં આવ્યો
11 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં જામપુરા વિસ્તારમાં આવેલ બે આંગણવાડીમાં કેરીનો રસ અને નાસ્તો…
ગરમીના પ્રકોપ ની શરૂઆત વચ્ચે ગુરુનાનક ચોક વિસ્તારમાં મિનરલ પાણીની પરબ શરૂઆત થતા રાહદારીઓમાં ખુશી
11 માર્ચ જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા ગરમીના પ્રકોપ ની શરૂઆત વચ્ચે ગુરુનાનક ચોક વિસ્તારમાં મિનરલ પાણીની પરબ શરૂઆત થતા રાહદારીઓમાં…
HALVAD હળવદ પોલીસે સુખપર પાસે ટ્રકમાંથી રૂ.4.64 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
HALVAD હળવદ પોલીસે સુખપર પાસે ટ્રકમાંથી રૂ.4.64 લાખનો વિદેશી દારૂ ઝડપાયો અમદાવાદ-કચ્છ હાઇવે પર દારૂની હેરાફેરી અટકાવવા માટે હળવદ…
MORBI:મોરબી આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજાએ મરણાસન્ન દર્દીને આપ્યું નવજીવન
MORBI:મોરબી આયુષ હોસ્પિટલના ડો. સત્યજીતસિંહ જાડેજાએ મરણાસન્ન દર્દીને આપ્યું નવજીવન રાજકોટ: તબીબી જગતમાં જ્યારે આશાના કિરણો ધૂંધળા થતા હોય છે,…
MORBI:મોરબી રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ ફરજમાં બેદરકારી દાખવનાર ASI સસ્પેન્ડ
MORBI:મોરબી રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ ફરજમાં બેદરકારી દાખવનાર ASI સસ્પેન્ડ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મોરબી જિલ્લાની તાજેતરની…
સરદાર સરોવર નર્મદા નિગમ લી.” યોજનાના અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ માંથી પસંદ કરાયેલા આશરે ૫૦ ખેડૂતોને મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રેરણા પ્રવાસે લઈ જવામાં આવ્યા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ,તા-૧૦ માર્ચ : વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃ. યુનિવર્સિટી, ભચાઉ દ્વારા “સરદાર…
થરા ખાતે હળવદ ના મહંત દલસુખરામબાપુ આમંત્રણ આપવા પધાર્યા..
થરા ખાતે હળવદ ના મહંત દલસુખરામબાપુ આમંત્રણ આપવા પધાર્યા.. શ્રી નકલંક ગુરૂધામ શક્તિ નગર હળવદ તા.મોરબી ખાતે શ્રી સવાયા હનુમાન…
સચિન ખરવાસામાં પ્રદૂષણનું સામ્રાજ્ય; ભાડે આપેલી જમીનો પર કેમિકલયુક્ત ચિંદીના પહાડ ખડકાયા
સુરતના સચિન નજીક આવેલા ખરવાસા ગ્રામ પંચાયતની હદમાં છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે. અહીં કેટલાક જમીન…
તાતીથૈયા-સાંકી નહેર કિનારે ગેરકાયદેસર કચરાના નિકાલથી પ્રદૂષણનો રાફડો ફાટ્યો: તંત્રની રહેમરાહે ગ્રામજનો અને પશુધનના આરોગ્ય સામે જોખમ!
તાતીથૈયા: સુરત જિલ્લાના તાતીથૈયા અને સાંકી ગામની વચ્ચે આવેલી નહેરના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં હાલમાં કચરાના નિકાલને લઈને સ્થાનિક રહીશોમાં…
પ્રાથમિક શાળા કોબા ખાતે બાલુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજનનુ આયોજન કરવામાં આવ્યું
પ્રાથમિક શાળા કોબા ખાતે બાલુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજન *કાર્યક્રમનું ભાવભીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ…










