GUJARAT
MORBI:મોરબી મહાનગરપાલિકાના આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો.
MORBI:મોરબી મહાનગરપાલિકાના આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી ઘર વિહોણા લોકોને આશ્રય સ્થાન પૂરું…
સાફલ્યગાથા : “સંકલ્પ હબની મદદથી ગંગાસ્વરૂપા સહાય મળતાં ડાહીબેનના જીવનમાં આવ્યો નવો વિશ્વાસ*
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ *સાફલ્યગાથા : “સંકલ્પ હબની મદદથી ગંગાસ્વરૂપા સહાય મળતાં ડાહીબેનના જીવનમાં આવ્યો નવો વિશ્વાસ* અરવલ્લી જિલ્લાના…
અરવલ્લી: નડીયાદ-મોડાસા સેક્શનમાંથી રેલ્વેના કોપરના વાયર ચોરીનો ગુનો ઉકેલાયો, ₹ 5.59 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી: નડીયાદ-મોડાસા સેક્શનમાંથી રેલ્વેના કોપરના વાયર ચોરીનો ગુનો ઉકેલાયો, ₹ 5.59 લાખના મુદ્દામાલ સાથે એક…
અરવલ્લી : મેઘરજના વાઘોરા જંગલમાં ભીષણ આગ, વનરાજી બળીને ખાખ
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી : મેઘરજના વાઘોરા જંગલમાં ભીષણ આગ, વનરાજી બળીને ખાખ અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના વાઘોરા…
આણંદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક જાહેરાતનું સ્ટ્રક્ચર દૂર કરાયું
આણંદ મહાનગરપાલિકા દ્વારા ભયજનક જાહેરાતનું સ્ટ્રક્ચર દૂર કરાયું તાહિર મેમણ – આણંદ – 16/02/2026 -કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા…
અરવલ્લી – મોડાસા તાલુકાના હફસાબાદના ખેડૂત નટુભાઈએ 2013થી પ્રાકૃતિક ખેતી અપનાવી બતાવ્યો ટકાઉ ખેતીનો માર્ગ
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ અરવલ્લી – મોડાસા તાલુકાના હફસાબાદના ખેડૂત નટુભાઈએ 2013થી પ્રાકૃતિક ખેતી અપનાવી બતાવ્યો ટકાઉ ખેતીનો માર્ગ…
“સ્પર્શ – લેપ્રસી જન-જાગૃતિ અભિયાન” અંતર્ગત અરવલ્લી જીલ્લામાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા.
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ “સ્પર્શ – લેપ્રસી જન-જાગૃતિ અભિયાન” અંતર્ગત અરવલ્લી જીલ્લામાં વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. જીલ્લા ક્ષય/લેપ્રસી અધિકારી…
સાપુતારા રોપવે પ્રોજેક્ટ મેન્ટેનન્સ કર્મચારીઓના પગારના રૂ.5.60 લાખ ન મળતા કલેક્ટરને ફરિયાદ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓની મનપસંદ પ્રવૃત્તિ ગણાતા રોપવે પ્રોજેક્ટમાં ગંભીર નાણાકીય અનિયમિતતા સામે…
કચ્છ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સુખદ અંત: મંગળવારની ‘માસ સી.એલ.’ અને ધરણાનો કાર્યક્રમ મોકૂફ
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. કચ્છ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સુખદ અંત: મંગળવારની ‘માસ સી.એલ.’ અને…
દાહોદના લોકલાડિલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ના માર્ગદર્શન હેઠળ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય લોકડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
તા.૧૬.૦૨.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદના લોકલાડિલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ના માર્ગદર્શન હેઠળ કેદારનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય લોકડાયરો…










