GUJARAT
ખેરગામ કોલેજના છાત્રો માટે ઉકાઈ ડેમ અને સોનગઢ ફોર્ટ શૌક્ષણીક પ્રવાસનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ કોલેજમાં શૈક્ષણિક તથા વ્યાવહારિક વિકાસને ધ્યાનમાં રાખીને એક સુવ્યવસ્થિત અને જ્ઞાનવર્ધક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં…
ખેરગામ પોસ્ટ ઑફિસથી હાઈસ્કુલ બાયપાસ લિંક રોડનું નવિનીકરણ અંતિમ તબક્કામાં
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પોસ્ટ ઓફિસથી હાઈ સ્કૂલ સુધીના અત્યંત મહત્વના વ્યસ્ત લિંક રોડનું લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે…
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી અને ખેરગામ તાલુકામાં રૂ.૮.૧૧ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ…
ડાંગ જિલ્લાના ગુંદવહળ ગામમાં દુકાનમાં આગ: રસોઈ બનાવતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં માલસામાન બળીને ખાખ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના ગુંદવહળ ગામમાં એક અત્યંત દુખદ અને ચોંકાવનારી ઘટના બની હતી,જેમાં એક ચાલુ દુકાનમાં રસોઈ…
નેત્રંગ તાલુકાના કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણના નિવસ્થાને સંગઠન લક્ષી મિટિંગ યોજાઈ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મહત્વના આગેવાનો સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સક્રિય…
ડાંગ ઉત્તર વન વિભાગની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ખૈરના લાકડા ભરેલી બોલેરો પીકપ ઝડપી પાડી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં વન સંપદાની ચોરી કરતા તસ્કરો સામે ઉત્તર ડાંગ વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે.ઉત્તર-ડાંગ…
આહવા ખાતે સગીરા સાથે દુષ્કર્મના કેસના નરાધમ આરોપી પ્રફુલ નાયકનાં કૃત્યનાં વિરોધમાં આહવા નગર સજજડ બંધ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત ‘ડાંગ સ્વરાજ આશ્રમશાળા’ માં માનવતા અને શિક્ષણ જગતને…
MORBI:સંસ્કાર ભારતી મોરબી જીલ્લા સમિતિ દ્વારા ભરતમુની જયંતિ ઉત્સવ અને નટરાજ પૂજન કાર્યક્રમ યોજાયો
MORBI:સંસ્કાર ભારતી મોરબી જીલ્લા સમિતિ દ્વારા ભરતમુની જયંતિ ઉત્સવ અને નટરાજ પૂજન કાર્યક્રમ યોજાયો રંગમંચ લલીતકલા અને સાહિત્યને સમર્પિત અખિલ…
કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે સંત શિરોમણી રોહીદાસ મહારાજની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઇ.
તારીખ ૦૧/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે સંત શ્રી રોહીદાસ મહારાજની 649 મી જન્મ જયંતીની…










