GUJARAT
Rajkot: વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં ૨૦૦થી વધુ મુલાકાતીઓનાં ચક્ષુદાન માટે એમ.ઓ.યુ.
તા.૨૦/૧/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકોએ બિઝનેસના એમઓયુ કર્યા હતાં. આ તકે આવેલા…
પાવાગઢ ખાતે રાજયકક્ષાની છઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૦.૧.૨૦૨૬ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવક,યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા…
Rajkot: રાજકોટ–ગાંધીનગર એસ.ટી. ની એ.સી બસ સેવાનો શુભારંભ કરાવતા ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા
તા.૨૦/૧/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર એસ.ટી. બસો સુવિધાસભર અને સલામત હોવાથી નાગરિકોને સરકારી બસનો લાભ લેવા અનુરોધ કરતા ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ Rajkot:…
કુદરત સાથે જોડાણ અને આરોગ્ય જાગૃતિ માટે બોડેલીના નવા ટીંબરવા (ફેણાઈ માતા) ખાતે નેચર ટ્રેલ રન યોજાયો
પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવા ટીંબરવા (ફેણાઈ માતા) ગામ ખાતે પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને કુદરત…
રાજસ્થાનના જોધપુર નજીક ભયાનક અકસ્માત : અરવલ્લી ના 3 સહિત 4 ગુજરાતીઓના મોત થયાની પ્રાથમિક માહિતી, ૨૫ મુસાફરો ઘાયલ –
અરવલ્લી અહેવાલ- હિતેન્દ્ર પટેલ રાજસ્થાનના જોધપુર નજીક ભયાનક અકસ્માત : અરવલ્લી ના 3 સહિત 4 ગુજરાતીઓના મોત થયાની પ્રાથમિક માહિતી,…
ભુજ તાલુકા 13000 હજાર મતદારો કાઢી નાખવાની પ્રક્રિયા માટે ભુજ મામલતદાર ખાતે ભુજ તાલુકાના મતદારો સાથે રજૂઆત કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૨૦ જાન્યુઆરી : ભુજ તાલુકા 13000 હજાર મતદારો કાઢી નાખવાની પ્રક્રિયા…
બોડેલી–નસવાડી રોડ પર પાયસ પેટ્રોલિયમમાં ઉધાર ડીઝલ લઈ છેતરપિંડી, બોડેલી પોલીસમાં ફરિયાદ
બોડેલી–નસવાડી રોડ પર મોડાસર ચોકડી પાસે આવેલ પાયસ પેટ્રોલિયમના મેનેજરે બે ઈસમો દ્વારા ઉધાર ડીઝલ લઈ ખોટા NEFT સ્ક્રીનશોટ મોકલી…
આણંદ – સી.વી.એમ. કેડેટ્સે ની દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસ કેમ્પ 2026 માટે પસંદગી
આણંદ – સી.વી.એમ. કેડેટ્સે ની દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસ કેમ્પ 2026 માટે પસંદગી તાહિર મેમણ – આણંદ – 20/01/2026…
MORBI:પીએમ કિસાન યોજના સહિત સરકારી યોજનાઓના લાભ લેવા ‘ફાર્મર આઈડી’ (યુનિક ફાર્મર આઈડી) બનાવવું ફરજિયાત
MORBI:પીએમ કિસાન યોજના સહિત સરકારી યોજનાઓના લાભ લેવા ‘ફાર્મર આઈડી’ (યુનિક ફાર્મર આઈડી) બનાવવું ફરજિયાત ફાર્મર રજીસ્ટ્રેશન નહીં કરાવેલ ખેડૂતોનો…
કાલોલ છત્રીસ પરગણા રાજપૂત સમાજ નું ગૌરવ:ડૉક્ટર ઓફ ફિલોસોફી ની પદવી ગુહ મંત્રી અમિતભાઇ શાહનાં હસ્તે એનાયત.
તારીખ ૨૦/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ છત્રીસ પરગણા રાજપૂત સમાજ ના અ.સૌ વંદનાબા ધવલસિહજી પરમાર જેઓ ભરતસિંહજી વિજયસિંહજી પરમાર તથા…










