GUJARAT
જેતપુરપાવી પોલીસ દ્વારા પ્રોહી દારૂની હેરાફેરી ઝડપી
જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના લોઢણ ગામની સીમમાંથી સફેદ કલરની બલેનો ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તા. ૧૯ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન એન્યુલ વર્કશોપ યોજાશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાના ફાર્મ મશીનરી અને પાવર વિભાગની “ઓલ ઇન્ડિયા કો- ઓર્ડીનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ ઓન…
હાલોલના ચંદ્રપુરા ચોકડી પાસેથી દારૂના કટીંગ સમયે જિલ્લા LCB પોલીસે કરી રેડ,52,23,160 રૂ.ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૭.૧.૨૦૨૬ પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ એ બાતમીના આધારે હાલોલ ટાઉન પોલીસ ને સાથે રાખી આજે શનિવારના રોજ…
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મેંદરડા ખાતે મહિલા સરપંચો સાથેના સંવાદ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત “મહિલા સરપંચો સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન…
મેઘરજમાં ગંજીપાનાના જુગાર પર એલસીબીની રેડ, ૫ આરોપી ઝડપાયા – રૂ. ૧૧,૬૬૦ રોકડ જપ્ત
અરવલ્લી અહેવાલ- હિતેન્દ્ર પટેલ મેઘરજમાં ગંજીપાનાના જુગાર પર એલસીબીની રેડ, ૫ આરોપી ઝડપાયા – રૂ. ૧૧,૬૬૦ રોકડ જપ્ત મેઘરજ પોલીસ…
કાંકરેજ તાલુકાના કાકર ગામે ૯૪ વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મળશે પોતાનું આવાસ
17 જાન્યુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા વન મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ૯૪ ફુલવાદી…
જગતજનની અંબાજીના ચરણોમાં સુવર્ણ વર્ષા; માઈભક્તે ૭૨ લાખની કિંમતનું ૫૦૦ ગ્રામ સોનું અર્પણ કર્યું
17 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા યાત્રાધામ અંબાજી આજે ફરી એકવાર ભક્તિ અને શ્રદ્ધાનું સાક્ષી બન્યું છે. સુપ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી…
કાંકરેજ તાલુકાના વડા અને લક્ષ્મીપુરા ગામનું ગૌરવ વધાર્યું…
કાંકરેજ તાલુકાના વડા અને લક્ષ્મીપુરા ગામનું ગૌરવ વધાર્યું… ગુજરાત ટીમમાં ફૂટબોલ અને રગ્બીફૂટબોલ નેશનલ કક્ષાએ અક્ષરા વનરાજસિંહ ઠાકોર અને ખુશી…
વાવ-થરાદ ખાતે રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાશે
*વાવ-થરાદ ખાતે રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાશે* પ્રતિનિધિ. દિયોદર કલ્પેશ બારોટ આગામી ૭૭મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આ…
કચ્છના વણઉકેલ્યા તમામ પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપી ઉકેલ લાવવાની પ્રતિબધ્ધતા દશાર્વતા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૭ જાન્યુઆરી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી તથા…









