GUJARAT
MORBI:મોરબીમાં સંચારી રોગ અટકાયત બાબતે કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
MORBI:મોરબીમાં સંચારી રોગ અટકાયત બાબતે કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ મોરબીમાં જિલ્લા કલેકટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે…
નવસારી મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ગણદેવી તાલુકાના ફિશ લેન્ડીંગ સેન્ટર ભાટ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતઓની હિલચાલ તેમજ…
બ્લૂ ઇકોનોમીને વેગ આપવા જખૌ બંદરમાં રૂ. ૧૨૧ કરોડના ખર્ચે આધુનિકસભર જેટી તથા હાર્બર બનશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૦૫ જાન્યુઆરી : કચ્છનો દરિયાકાંઠો ‘બ્લૂ ઇકોનોમી’નું પાવરહાઉસ બનશે કચ્છનાં કોરી…
આહવા તાલુકાના બારીપાડામાં સીસી રોડના કામમાં લોલમલોલ: ગુણવત્તાના નામે મીંડું અને ભ્રષ્ટાચારના મોટા ગોટા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયત હેઠળ આવતી બારીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના બારીપાડા ગામમાં વિકાસના કામોમાં ચાલી…
માંડવીની શેઠ એસ.વી. કોલેજમાં અટલજીની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણી : કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા.5 જાન્યુઆરી : તાજેતરમાં કચ્છ જિલ્લાની માંડવી સ્થિત શેઠ એસ.વી. આર્ટસ…
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કેવીએમ હાઇસ્કુલમાં સેમિનાર યોજાયો
નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કેવીએમ હાઇસ્કુલમાં સેમિનાર યોજાયો રાજપીપળા : જુનેદ ખત્રી નર્મદા જીલ્લામાં રાષ્ટ્રીય માર્ગ…
નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે ગુરુકુલ ટુ ગ્લોબલ : ઇન્ટિગ્રેટિંગ ઇન્ડિયન વિઝડમ વિથ એન.ઈ.પી.૨૦૨૦ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ગુજરાત સરકારના…
*કુંડોલ, કાગડા મહુડા હાઈસ્કૂલમાં ગરમ(હુડી)નું વિતરણ કરવામાં આવ્યું*
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ *કુંડોલ, કાગડા મહુડા હાઈસ્કૂલમાં ગરમ(હુડી)નું વિતરણ કરવામાં આવ્યું* અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી…
બ્લેકમેલ અને માનસિક ત્રાસથી નાયબ મામલદારનો આત્મહત્યાનો પ્રયાસ, તપાસની માંગ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ તાલુકાના રહેવાસી તથા સાંતલપુર ખાતે ફરજ બજાવતા નાયબ મામલદાર ડી.ડી. પંડ્યાએ લાંબા સમયથી…
આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભાના કોંગ્રેસ તથા કરણી સેનાના આગેવાન સંજયસિંહ રાજ AAPમાં જોડાયા
આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભાના કોંગ્રેસ તથા કરણી સેનાના આગેવાન સંજયસિંહ રાજ AAPમાં જોડાયા તાહિર મેમણ – આણંદ – 05/01/2026 –…










