PANCHMAHAL
દશેરાના પાવન પર્વને અનુલક્ષીને સર્વ સમાજ હાલોલ દ્વારા કંજરી શ્રીરામજી મંદિર ખાતે મહાશસ્ત્ર પૂજન અને નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨.૧૦.૨૦૨૫ અધર્મ પર ધર્મની જીત અને અસત્ય પર સત્યની જીતના પાવન પર્વ ગણાતા અને બુરાઈ પર અચ્છાઈનું…
કાલોલ પોલીસ મથકે દશેરા નિમિતે સીનીયર પીઆઈ આર.ડી.ભરવાડ દ્વારા પોલીસ મથકે શસ્ત્ર પૂજન કરાયુ.
તારીખ ૦૨/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમાજની સુરક્ષા માટેનુ અભિન્ન અંગ એટલે સ્થાનીક પોલીસ સમાજના દુષણો અને બદીઓ,ગુનાહિત પ્રવૃત્તિ સામે અસરકારક…
કાલોલની દ્વારકેશનગર સોસાયટી અને ગધેડી ફળિયામાંથી બે મોટરસાયકલની ચોરી થતા નોધાઇ ફરિયાદ.
તારીખ ૦૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના દ્વારકેશનગર સોસાયટી ખાતે રહેતા ઇશ્વરકુમાર શનાભાઇ રાઠોડ ગત તા ૨૮/૦૯ ના રાત્રે પોતાની પલ્સર…
ગોધરા ભગવંત નગર સોસાયટી યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ પર ગરબાનું આયોજન.
તારીખ ૦૧/૧૦/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગૃહ રાજ્ય મંત્રીએ જાહેરાત કરી હતી કે ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૫ ને રવિવારના રોજ સાત મા…
યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના આઠમા નોરતે વાદળછાયા વાતાવરણ ભક્તોએ માતાજીના દર્શન કર્યા,મંદિર પરિસર ખાતે હોમ હવન યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી હાલોલ તા.૩૦.૯.૨૦૨૫ આદ્યશક્તિ માં ની આરાધના નું પર્વ એટલે નવરાત્રી, ચૈત્રી તેમજ આસો નવરાત્રી માં આઠમ ના…
હાલોલ-ગુજરાત ક્લોરોફોર્મ કંપનીના ગેસ લીકેજની ઘટના ગણતરીના સમયમા કાબુમાં લેવાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩૦.૯.૨૦૨૫ ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં આજે મંગળવાર ના રોજ સવાર ના સમયગાળા…
હાલોલની કલરવ શાળામાં નવરાત્રી ઉત્સવ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩૦.૯.૨૦૨૫ કલરવ શાળાના પ્રાંગણમાં નવરાત્રીના ઉત્સવ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં નવરાત્રી ના આઠમા દિવસનું…
ડેરોલ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન” અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.
તારીખ ૨૯/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ મહિલાઓનું અને સશક્તિકરણ સ્વાસ્થ્ય આપણા પરિવારો,સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે કેન્દ્ર સ્થાને છે.આ સંદર્ભમાં…
પાવાગઢ ડુંગર ખાતે આસો નવરાત્રી દરમિયાન સાફ સફાઈના અભાવે ઠેરઠેર કચરાના ઢગલા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૯.૯.૨૦૨૫ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર ખાતે આસો નવરાત્રી દરમિયાન ડુંગર પર સાફ સફાઈના અભાવે કચરાના…
યાત્રાધામ પાવાગઢ તળેટીમાં આવેલ કિલ્લાનું મુખ્ય દ્વાર મરામત બાદ લાંબા સમય પછી ખુલ્લો મુકવામાં આવ્યો.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૯.૯.૨૦૨૫ યાત્રાધામ પાવાગઢમાં છેલ્લા 14 મહિનાથી બસ સ્ટેન્ડ ની સામે નો કિલ્લાનો મુખ્ય ભદ્રદ્વાર ( ગેટ) ગત…










