PANCHMAHAL
-
કાલોલ:અમૃત વિધાલય ફુડ પોઈઝનીંગ મામલે શાળા ના પાણીના 3 સેમ્પલ ફેલ. આરોગ્ય વિભાગે શાળાને જરૂરી સૂચનાઓ આપી.
તારીખ ૧૯/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના અલવા ગામ માં આવેલ અમૃત વિધાલય નામની ખાનગી શાળામાં ગત 26 સપ્ટેમ્બર ના…
-
બેઢીયા હાઈવે ઉપર ખાનગી કંપનીમાં અનઅધિકૃત રીતે ગાર્ડ રાખનાર ફિલ્ડ ઓફિસર સામે એસઓજી પોલીસે કાર્યવાહી કરી.
તારીખ ૧૯/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ એસઓજી પોલીસ સ્ટેશન પીએસઆઇ બી કે ગોહિલ પોલીસ સ્ટાફ સાથે વેજલપુર વિસ્તારમાં ઔધોગિક એકમો મા…
-
દેલોલ ખાતેથી ‘સરદાર@ ૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં સહભાગી બન્યા.
તારીખ ૧૯/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજ રોજ કાલોલ તાલુકાના દેલોલ હાઈસ્કૂલથી થી રાબોડ ગામ સુધીની આ ઐતિહાસિક પદયાત્રામાં સાંસદ રાજપાલસિંહ…
-
મહિસાગર જિલ્લામાં 212 લીમ્બાચીયા વાળંદ સ્નેહ મિલનનો સફળ આયોજન
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા ગોધર તાલુકા, રાફઈ: મહિસાગર જિલ્લાના ગોધર તાલુકા રાફઈ ખાતે 212 લીમ્બાચીયા વાળંદ સમાજ દ્વારા…
-
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત શપથ લીધા
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા યુવાનો કોઈપણ રાષ્ટ્રની કરોડરજ્જુ હોય છે અને તેમનું શક્તિશાળી યોગદાન સમાજ તેમજ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ…
-
શહેરા વન વિભાગે બાહી-સાકરિયા ચોકડી પાસેથી ખેરના લાકડા ભરેલી ગાડી ઝડપી રૂપિયા 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પ્રતિનિધી ગોધરા તા.19 નિલેશભાઈ દરજી શહેરા શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડા કાપણી અને વહન કરતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી…
-
કાલોલ ના ભાદરોલી (બુઝુર્ગ) ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનાના કામો અંગે જિલ્લા તંત્રને કરેલી રજૂઆત પાયા વિહોણી:સ્થાનિક સરપંચ
તારીખ ૧૮/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સ્થાનિક એક નાગરિકે તંત્રને પંચાયતની કામગીરી વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતા મહિલા સરપંચ- ડેપ્યુટી સરપંચ સહિત…
-
કાલોલ મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ
તારીખ ૧૮/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કલોલ મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય તેમજ મામલતદાર ,નગરપાલિકા પ્રમુખ તેમજ કાલોલ શહેર ભાજપ પ્રમુખ તેમજ…
-
કાલોલ ખાતે એક ભારત,આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે યોજાનાર પદયાત્રા ને લઈ મામલતદારની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
તારીખ ૧૮/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ એક ભારત, આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે ગુજરાત સરકાર દ્વારા વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીના અવસર…
-
જનનાયક બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી પ્રસંગે “આપ” ના પ્રદેશ નેતા દિનેશ બારીઆએ બિરસા મુંડાજી ને પુષ્પાંજલિ કરી.
તારીખ ૧૭/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ જનનાયક બિરસા મુંડાજી ની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી સમગ્ર ભારતમાં ઊજવણી કરવામાં આવી ત્યારે…









