PANCHMAHAL
હાલોલમાં દસ દિવસનું આતિથ્ય માન્યા બાદ વરસાદી માહોલમાં ગણેશજીની વિસર્જન યાત્રા યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૭.૯.૨૦૨૫ આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા એવા દુંદાળાદેવ શ્રી ગણેશજી ની આજે વરસાદી માહોલમાં ભાવભરી વિદાય આપવામાં આવી…
યાત્રાધામ પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટ્યો,દુર્ઘટનામાં 6 શ્રમિકોના નીપજ્યા મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૬.૯.૨૦૨૫ હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આજે માલ વાહક રોપવે દુર્ઘટનાગ્રસ્ત થતાં કરૂણ બનાવ સર્જાયો…
કાલોલમાં અબીલ ગુલાલ અને ઢોલ નગારાના તાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં ભવ્ય ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળી.
તારીખ ૦૬/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં પાછલા દશ દિવસોથી મોંઘેરા મહેમાન બનેલા મંગલમૂર્તિને ભક્તોએ ‘અગલે…
કાલોલના ડેરોલ સ્ટેશન ખાતે રેલવે દ્વારા બનાવેલો અંડર બ્રિજના કોન્ક્રિટ ખરી પડ્યા.સ્થાનિકો દ્વારા રેલવે ઉપર ગંભીર આક્ષેપ.
તારીખ ૦૬/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ત્રણેક વર્ષ પહેલાં બનાવાયેલ કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રેલવે દ્વારા બનાવેલો અંડર બ્રિજના તકલાદી…
કાલોલ-વેજલપુર માંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઇવેની હાલત ચંદ્રની ધરતી જેવી.! ઠેર ઠેર ખાડાઓથી લોકો ત્રસ્ત.
તારીખ ૦૬/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના હાલોલ શામળાજી હાઇવે રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે પંચમહાલ નું…
કાલોલમાં પેગંબર સાહેબના પંદરસો માં જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી. સુરક્ષા બંદોબસ્ત સાથે શાંતીપૂર્ણ માહોલમાં જુલૂસ સંપન્ન.
તારીખ ૦૫/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના આખરી પયગંબર હજરત મોહમ્મદ(સ.અ.વ) સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં…
હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની ધાર્મિક વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમાં નીકળ્યું ભવ્ય જુલૂસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૫.૯.૨૦૨૫ ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની…
દશામાં ફાટક પાસે અધૂરા અંડરપાસના કામથી હાલાકી : અંતિમ યાત્રા માટે નનામીને રેલવે પાટા પરથી પસાર કરવી પડી
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા શહેરના દશામાં રેલવે ફાટક પાસે અંડરપાસનું કામ છેલ્લા બે વર્ષથી ધીમી ગતિએ ચાલી…
કાલોલમાં પેગંબર સાહેબના 1500 માં જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી. સુરક્ષા બંદોબસ્ત સાથે શાંતીપૂર્ણ માહોલમાં જુલૂસ સંપન્ન.
તારીખ ૦૫/૦૯/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઇસ્લામ ધર્મના સ્થાપક અને અલ્લાહના આખરી પયગંબર હજરત મોહમ્મદ(સ.અ.વ) સાહેબની જન્મજયંતિ વિશ્વભરમાં સુન્ની મુસ્લિમ સમુદાયમાં…
ગોધરામાં મહિલાઓના સમાન અધિકારો અને આરોગ્ય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ભાગ્યોદય મેડીકલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારના સહયોગથી ગોધરાની એસ.પી.ટી. આર્ટ્સ…










