PANCHMAHAL
કાલોલ તાલુકામા પુરવઠા અધિકારીની તપાસ દરમ્યાન ગેરરીતિઓ બદલ પાંચ દુકાનદારોના પરવાના કાયમી ધોરણે રદ્દ.
તારીખ ૦૭/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ જિલ્લા પુરવઠા અધિકારીની તટસ્થ કામગીરી ને કારણે ખોટું કરતા તત્વો મા ફફડાટ ફેલાયો છે.પોતે પોતાનો…
પાવાગઢ ખાતે આવેલા મહાકાળી માતાજીની મંદિરમાંથી મુંગટ અને સોનાના હારની ચોરી કરનારો ઈસમ સુરત જીલ્લામાંથી ઝડપાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૬.૧૧.૨૦૨૪ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આવેલ શ્રી મહાકાળી માતાજીના નિજ મંદિર માં પ્રવેશી આથી 15 દિવસ…
કાલોલ નગરમાંથી સૌ પ્રથમવાર શ્રીનાથ દ્વારા સુધી પુષ્ટિ પથ પદયાત્રાનો પ્રારંભ વૈષ્ણવાચાર્ય દ્વારા કરાવ્યો.
તારીખ ૦૬/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ લાભ પાંચમના પવિત્ર દિવસે કાલોલ ખાતેથી વૈષ્ણવાચાર્ય પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમાર અને ચિરાયુષ્યમાન…
કાલોલ તાલુકાની ચલાલી પ્રા.શાળામાં લગાવેલા સીસીટીવી કેમેરા અસામાજિક તત્વો દ્રારા તોડી પાડયા.!!
તારીખ ૦૬/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ચલાલી ગામે પ્રાથમિક શાળાની નવી બિલ્ડિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવ્યા છે…
ગોધરા નમો રેસીડેન્સીના રહીશો દ્વારા ચોરીની ઘટનાઓને નિવારવા રાત્રી દરમિયાન શરૂ કરવામાં આવી સતત પહેરેદારી.
તારીખ ૦૬/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ ગોધરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરી તેમજ લૂંટના આશયથી તસ્કરો દ્વારા અનેકો…
કાલોલના મોકળ ગામે સરકારી રસ્તો બંધ કરીને મંદિર,દુકાનો બનાવતા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર
તારીખ ૦૬/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ ના મામલતદારને મોકળ ના ગ્રામજનોએ લેખિત આવેદનપત્ર આપી જણાવેલ છે કે તેમના ગામમાં આવેલું…
જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા વેજલપુર ની ગેસ એજન્સીમા આકસ્મિક તપાસ કરતા કોઇ ગેરરીતિ જોવા ન મળતા અભિનંદન પાઠવ્યા
તારીખ ૦૬/૧૧/૨૯૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ચલાલી રોડ પર નર્મદા વોટર સંપની નજીક આવેલ ઇન્ડિયન ઓઈલ કંપની સંચાલિત શ્રી…
પાવાગઢમાં હૈયેહૈયું દળાય તેવી ભક્તોની ભીડ,દિવાળીની રજાઓમાં મહાકાળી મંદિરે આસ્થા,શક્તિ અને શ્રદ્ધાનો શૈલાબ ઉમટયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૫.૧૧.૨૦૨૪ પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આવેલા શક્તિપીઠ મહાકાળી માતાજી ના મંદિરે દિવાળી ની રજાઓ…
કાલોલ શહેરમાંથી મક્કા-મદિના ઉમરા યાત્રા માટે ૪૪ થી વધુ મુસ્લિમ બિરાદારો રવાના.
તારીખ ૦૫/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જીદના નાયબ ઇમામ હાફીઝ ઉશ્માન અશરફી અને જુમ્મા મસ્જીદના પૂર્વ ઇમામ…
કાલોલ દશાલાડ જ્ઞાતિ નો સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો.
તારીખ ૦૫/૧૧/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ દશાલાડ જ્ઞાતિ સમસ્ત નો વાર્ષિક ઈનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ દશાલાડ વાડી ખાતે…










