PANCHMAHAL
-
જન્મ નો દાખલો સુધારવા ગયેલ નાગરીક સાથે કાલોલ પાલીકા કર્મચારી ની દાદાગીરી નો વિડીઓ વાઈરલ.
તારીખ ૩૧/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પંથકમાં આજ રોજ વાઈરલ થયેલ વિડીઓ મા કાલોલ નગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ અપડેટ…
-
પંચમહાલના શહેરાના ખાંડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે SPGL-3 સીઝન 3 રમાઈ
શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા દક્ષિણ ગુજરાતના કર્મચારીઓ દ્વારા આયોજિત સાઉથ ગુજરાત પ્રીમિયર લીગ સીઝન -3 નું…
-
પાવાગઢ ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરેથી પાવાગઢ પરિક્રમાના નવમા ચરણનો પ્રાંરભ કરાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩૦.૧૨.૨૦૨૪ પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે આવેલ વાઘેશ્વરી માતાજીનાં મંદિર ખાતેથી આજે સોમવારે પાવાગઢની પરિક્રમા…
-
એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા માંગતા વ્યક્તિઓએ તાલુકા પંચાયતનો સમ્પર્ક કરવો
તારીખ ૩૦/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર રાજ્યમાં અને પંચમહાલ જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ સમગ્ર જિલ્લામાં ખરીફ ૨૦૨૪ માં…
-
ધી પી.ડી.સી.બેંન્ક, હેડક્વાર્ટર, ગોધરા ખાતે નવીન એમ-પેક્સ, ડેરી અને ફીશરીઝ સોસાયટીઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો*
ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *********** *પંચમહાલ, સોમવાર::* દેશના ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઇ શાહના હસ્તે દેશભરમાં ૧૦૦૦૦ નવીન એમ-પેક્સ, ડેરી…
-
*એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા માંગતા વ્યક્તિઓએ તાલુકા પંચાયતનો સમ્પર્ક કરવો
ગોધરા નિલેશભાઈ દરજી શહેરા *********** *પંચમહાલ, સોમવાર ::* સમગ્ર રાજ્યમાં અને પંચમહાલ જિલ્લામાં એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ સમગ્ર જિલ્લામાં…
-
કાલોલ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત નિહાળવાનો કાર્યક્રમ યોજાયો
તારીખ ૩૦/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો મન કી બાત નો લાઇવ ૧૧૭મો એપિસોડ નિહાળવાનો કાર્યક્રમ…
-
કાલોલ પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બર ની ઊજવણી લઈને પાર્ટી પ્લોટ, હોટેલ ગેસ્ટ હાઉસ ના સંચાલકો સાથે બેઠક યોજી
૨૯/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ આગામી એકત્રિસ મી ડીસેમ્બર ૨૦૨૪ ની રાત્રી વિવિધ સ્થળોએ આવનાર નવા વર્ષના આગમનના પગલે લોકો વિવિધ…
-
બેઢીયા દૂધ મંડળીમાં ચૂંટણી અધિકારીએ ગેરરીતિ કરી મતપત્ર છપાવ્યા હોવાનો આક્ષેપ કરી હરીફ ઉમેદવારોએ આવેદન આપ્યુ
તારીખ ૨૯/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બેઢીયા ગામની દૂધ મંડળીમાં આજરોજ રવિવારે વ્યવસ્થાપક કમિટીના ૧૧ સભ્યો માટે ચૂંટણી યોજાઈ…
-
કાલોલમા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી ના હસ્તે બ્લડ સ્ટોરેજ યુનિટ અને ઓકસીજન કોન્સનટેટર નુ ઉદઘાટન.
તારીખ ૨૯/૧૨/૨૦૨૪ સાજીદ વાઘેલા કાલોલ કાલોલની એનએમજી હોસ્પીટલ ખાતે શનિવારે સાંજે યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગૌ ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદય ના…







