PANCHMAHAL
કાલોલ વૈભવ લક્ષ્મી સોસાયટી સહિત નગરના અનેક વિસ્તારોમાં ગાય અચાનક આક્રમક બની જતા ૧૪ જેટલા લોકોને શીગડે ચડાવ્યા.
તારીખ ૨૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરના બોરૂ ટર્નિંગ વિસ્તારમાં આવેલી વૈભવ લક્ષ્મી સોસાયટી સહિત બસ સ્ટેન્ડ,કોર્ટ સામેના હાઇવે પાસેના…
પ્રામાણિકતા નું જીવતું જાગતું ઉદાહરણ એટલે માઁ શક્તિ ટેલર ના દરજીકામ કરનાર અર્જુનભાઇ ભાઈલાલભાઈ પરમાર.
તારીખ ૨૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગર ના બોરું ટર્નિંગ વિસ્તાર માં ઇનોક્ષ રોડ પર આવેલ માઁ શક્તિ ટેલર ના…
માસૂમિયત સાથે ઈબાદત:કાલોલના ૬ વર્ષીય મહંમદજીલાનીએ જીવનનો પ્રથમ રોઝો રાખ્યો.
તારીખ ૨૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતા જ સમગ્ર પંથકમાં ભક્તિ અને ઈબાદતનો માહોલ છવાયો છે. આ…
કાલોલ પોલીસે અપહરણ તથા પોક્સોના ગુન્હાના આરોપી તથા ભોગ બનનાર ને ઝડપી પાડ્યા.
તારીખ ૨૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જીલ્લામાં અપહરણ તેમજ પોકસો એક્ટ મુજબના દાખલ થયેલ ગુન્હાઓમાં બાકી આરોપીઓ…
એરાલ ખાતે રહેતી 7 વર્ષીય ફલક હસન અને 9 વર્ષીય અસમત હસન એ રમઝાન માસના રોઝા રાખી ખુદાની બંદગી કરી.
રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ તા.૨૦.૨.૨૦૨૬ કલોલ તાલુકાના એરાલ ગામે 7 વર્ષીય ફલક હસન અને 9 વર્ષીય અસમ હસન એ રમજાન માસનો પ્રથમ…
સમગ્ર દેશભરમાં આજથી રમજાન માસનો પ્રારંભ થયો,હાલોલમાં મુસ્લિમ બિરાદરો ઈબાદતમાં લીન થયા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૯.૨.૨૦૨૬ આજથી સમગ્ર દેશભરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા રમઝાન માસનો પ્રારંભ થયો છે.ત્યારે ખુદાતાલાની ઈબાદત અને…
પંચમહાલ અને દાહોદના જંગલોમાં કેસરીયો નજારો જોવા મળ્યો હોળી પહેલાં કેસૂડો સોળે કળાએ ખીલી ઉઠ્યો
પંચમહાલ ગોધરા રાગીનીબેન દરજી શહેરા ફાગણની ફૂંક વાગી નથી કે પંચમહાલ અને દાહોદના ડુંગરાઓએ જાણે કેસરી જામો ઓઢી લીધો છે!…
હાલોલ શ્રી શ્રીમાળી સોની સમાજ દ્વારા હોળી રસિયા ફુલ ફાગ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો હતો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૯.૨.૨૦૨૬ હાલોલ શહેરના ચોક્સી બજાર ખાતે બુધવારના રોજ રાત્રિના સમયે શ્રી શ્રીમાળી સોની સમાજ દ્વારા હોળી રસિયા…
કાલોલના પીંગળી ગામની 19 વર્ષ પહેલાં જમીન ખેડવાના વિવાદમાં કોર્ટના ચુકાદો આવતા આરોપીને ત્રણ માસની સજા અને 1000 નો દંડ ફટકાર્યો.
તારીખ ૧૯/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ કોર્ટમાં 19 વર્ષ પહેલાં કાલોલ પોલીસ સ્ટેશનમાં પીંગળીની મુવાડી (ખડકી) ગામમાં જમીન ખેડવાના વિવાદની…
મહર્ષિ દયાનંદ સરસ્વતી અખિલ ભારતીય સમારોહ અંતર્ગત ત્રિસ્તરીય સંશોધન પત્ર મૂલ્યાંકન સ્પર્ધાનું આયોજન કરવામાં.
તારીખ ૧૯/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુદાનિત અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા આયોજિત ‘મહર્ષિ…










