PANCHMAHAL
-
કાલોલ નગરમાં ડૉ.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ દ્વારા મોડી રાત્રે કેક કાપી ભીમ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
તારીખ ૧૫/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગર ખાતે ડૉ.આંબેડકર સ્મરણાંજલિ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મજ્યંતિની ભવ્ય ઊજવણી…
-
જાંબુઘોડા ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૪.૪.૨૦૨૬ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે મંગળવારના રોજ ભારતીય બંધારણના શિલ્પી ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે જાંબુઘોડા તાલુકા ભાજપા…
-
કાલોલ નગરમાં બાબાસાહેબ આંબેડકર ની 135 મી જન્મ જયંતી નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો.
તારીખ ૧૪/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર દલિત સમાજ અને પંચમહાલ જિલ્લા વાલ્મિકી સમાજ દ્વારા બાબાસાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી એમની ભવ્ય…
-
શહેરા નગરપાલિકા ચૂંટણીમાં મતદાન પૂર્વે જ ભાજપનો વિજયધ્વજ: ૨૮માંથી ૧૫ બેઠકો બિનહરીફ જાહેર
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ સત્તાધારી પક્ષ ભાજપે સ્પષ્ટ…
-
જગતગુરુ મહાપ્રભુ શ્રીમદ શ્રી વલ્લભાચાર્યજી ના 549 માં પ્રાગટ્ય દિન નિમિત્તે વેજલપુર માં શોભાયાત્રા નીકળી.
તારીખ ૧૪/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર મુકામે પૂજ્ય શ્રી વલ્લભાચાર્યજી ની 549 મા પ્રાગટ્ય દિન નિમિત્તે વિશાળ…
-
કાલોલના વેજલપુરમાં ૧૨ વર્ષથી રોડ ન બનતા રોષ,વિવેકાનંદ સોસાયટીના રહીશો દ્વારા ‘ચૂંટણી બહિષ્કાર’ના બેનર લાગ્યા.
તારીખ ૧૪/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ વિકાસની મોટી મોટી વાતો વચ્ચે કાલોલ તાલુકાના વેજલપુર ગામની એક સોસાયટીના રહીશો પાયાની સુવિધા માટે…
-
વલ્લભાચાર્યજીના 549માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શ્રી ભગીની સેવા મંડળની અનોખી સેવા.કાલોલની 6 હોસ્પિટલમાં ધાબડા વિતરણ.
તારીખ ૧૪/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ અખંડભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કાલોલ ની શ્રી ભગીની સેવા મંડળ…
-
કાલોલના અક્કાશ વાઘેલા વધુ અભ્યાસ અર્થે જર્મની જતા સમાજના બુદ્ધિજીવી ઓની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ યોજાયો.
તારીખ ૧૪/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ કસ્બા વિસ્તારના યુવા અક્કાશ એહમદ વાઘેલા MSc.E-Commerce and Logistics Management ના ઉચ્ચ અભ્યાસ અર્થે…
-
હાલોલ:જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૯ મો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૩.૪.૨૦૨૬ હાલોલ નગર ખાતે પુષ્ટિમાર્ગીય સંપ્રદાય દ્વારા આજે સોમવાર ના રોજ જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૯ મો…
-
કાલોલ તાલુકા પંચાયત પીંગળી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવારના દરખાસ્તદારે વાંધો રજૂ કરતા મામલો ગુંચવાયો.
તારીખ ૧૩/૦૪/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકા પંચાયતની પીંગળી બેઠકના ભાજપના ઉમેદવાર સંતોષકુમાર વેચાતભાઈ નાયકા ને અનુસૂચિત જનજાતિના દાખલો રજૂ…









