PANCHMAHAL
-
હાલોલ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યકમ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમા યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૩૦.૩.૨૦૨૬ હાલોલ નગરપાલિકા દ્વારા આયોજિત પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર, સરકારશ્રીની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરિકોની…
-
વેજલપુર ગામની સરકારી કન્યા શાળા પાસે દીવાલને અડીને આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા લેખીત રજુઆત.
તારીખ ૩૦/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર મેન વિસ્તારમાં આવેલ સરકારી કન્યા શાળા પાસે દીવાલને અડીને ગેર કાયદેસર દબાણો…
-
પાવાગઢ ખાતે બેલદાર ઓડ સમાજ દ્વારા કુળદેવી શ્રી મહાસતી જસમાં માતાજીના મંદિરે હવન યજ્ઞ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૯.૩.૨૦૨૬ હાલોલ તાલુકાના ચાંપાનેર પાવાગઢ ખાતે આજે રવિવારના રોજ બેલદાર ઓડ સમાજ ના કુળદેવી શ્રી મહાસતી…
-
હાલોલ: પતાંજલિ યોગપીઠના કેન્દ્રીય પ્રભારી ડો.સ્વામી પરમાથેદેવજી મહારાજ એ જાતે શિબિરનુ શુકાન સંભાળતા હજારો યોજ સાધકોએ શિબિરમા ભાગ લીધો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૯.૩.૨૦૨૬ હાલોલ ના ગોધરા રોડ સ્થિત વી.એમ.શાહ સ્કૂલ કેમ્પસ ખાતે 27 માર્ચ થી સપ્તદીવસીય નિઃશુલ્ક યોગ શિબિર…
-
વેજલપુર ગામે દબાણ ની આડમાં માટી ખનન મુદ્દે ગ્રામ પંચાયત ના જવાબદારો સામે કાર્યવાહી કરવા ગામના જાગૃત નાગરિક દ્વારા લેખિત રજુઆત.
તારીખ ૨૯/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ હાલોલ શામળાજી રોડ ઓથોરિટી ની મિલકત માંથી વેજલપુર ગ્રામ પંચાયત ના જવાબદારો અને વહીવટ કરતા…
-
કાલોલ નગરના ચર્ચ ખાતે પામ સન્ડેની ઉજવણી અંતર્ગત રેલી અને પ્રાર્થના સાથે ખજુરી રવિવાર મનાવાયો.
તારીખ ૨૯/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત પનુએલ મેથોડિસ્ટ ચર્ચમાં ખજુરી રવિવાર (પામ સન્ડે) પરંપરાગત રીતે ઊજવાયો હતો જ્યાં…
-
શ્રી દશામોઢ વણિક જ્ઞાતિ પંચ કાલોલ દ્વારા રામનવમીની ઉજવણી તેમજ ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૯/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ શ્રી દશામોઢ વણિક જ્ઞાતિ પંચ, શ્રી દશામોઢ વણિક મહિલા મંડળ તથા શ્રી મોઢેશ્વરી માતંગી મંદિરના…
-
હાલોલ:પોલીકેબ કંપનીના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટરના જન્મદિન નિમિતે કંપનીના ૧૩ માં યુનિટ ખાતે શ્રી ગણેશ યાગ સાકાર તુલાનુ આયોજન તેમજ રક્તદાન શિબિર યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ તા.૨૮.૩.૨૦૨૬ હાલોલ સ્થિત વાયર બનાવતી પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર ના જન્મદિન નિમિતે હાલોલ…
-
વેજલપુર ગામના મહેન્દ્રભાઇ સોની એ વડાપ્રધાન ને પત્ર લખ્યો. વિશ્વ યુદ્ધ બંધ કરાવી ભારત દેશ માં શાંતિ સાથે પ્રગતિ કરે તેવી અપીલ.
તારીખ ૨૮/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકાના વેજલપુર ગામના વતની મહેન્દ્ર ભાઈ કંચનલાલ સોની એ વડાપ્રધાન નરેન્દ્ર…
-
કાલોલના હિંમતપુરા માધવ હોટલ પાસેથી રૂ 45000/ ની મોટરસાયકલ ની ચોરી થતા નોંધાઈ ફરિયાદ.
તારીખ ૨૮/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વ્યાસડા ગામે રહેતા અને ફેબ્રિકેશનનું વ્યવસાય કરતા નરેશકુમાર બાબુભાઈ પરમાર દ્વારા નોંધેલ ફરિયાદ…









