PANCHMAHAL
-
પંચમહાલ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનના સફળ ૧૨ વર્ષ પૂર્ણ: સંકટ સમયે મહિલાઓની સાચી સખી સાબિત થઈ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનના સફળતાપૂર્વક ૧૨…
-
MGVCL ગોધરા વિભાગીય કચેરી દ્વારા ‘લાઇનમેન દિવસ’ની ભવ્ય ઉજવણી: વીજ કર્મચારીઓની સેવાઓને બિરદાવી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે 7મી માર્ચના રોજ એમજીવીસીએલ વડી કચેરીના માર્ગદર્શન હેઠળ ગોધરા વર્તુળ અને…
-
હાલોલ:પ્રતાપપુરા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૭.૩.૨૦૨૬ હાલોલ તાલુકાના પ્રતાપપુરા પ્રાથમિક શાળા ખાતે આજે 7 મી માર્ચ ને શનિવારના રોજ રાજ્ય સરકારના સેવાસેતુ…
-
કાલોલના સુરેલીમાં કોર્ટ કેસની અદાવતે કુટુંબીઓ વચ્ચે હિંસક અથડામણ:મહિલા સહિત બેને ઈજા.
તારીખ ૦૭/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના સુરેલી ગામમાં કોર્ટ કેસની અદાવત રાખીને એક જ કુટુંબના સભ્યો વચ્ચે છૂટાહાથની મારામારી…
-
બાળકો માટે ચોકલેટ લેવા નીકળેલા શ્રમજીવીની લાશ ખરસાલીયા સ્ટેશન ની આગળ કૂવામાંથી લાશ મળતા ચકચાર.
તારીખ ૦૭/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર નજીક ખરસલિયા રેલવે સ્ટેશન પાસે આવેલ એક કૂવામાંથી 36 વર્ષીય શ્રમજીવી યુવાનનો મૃતદેહ મળી…
-
કાલોલના મધવાસમાં ધોળા દિવસે ધીંગાણું: હાથમાં લાકડીઓ લઈ સામસામે બાખડતા 8 શખ્સો સામે પોલીસની લાલ આંખ.
તારીખ ૦૫/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મધવાસ ગામે જાહેર માર્ગ પર હથિયારો સાથે ધિંગાણું કરી જાહેર શાંતિનો ભંગ કરનારા…
-
ગોધરા ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષપદે દિશા કમિટીની બેઠક યોજાઈ.
તારીખ ૦૬/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં “દિશા”- જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (DISHA…
-
વેજલપુરમાં કતલ માટે આપવામાં આવેલ પરવાનો કાયમી ધોરણે રદ કરવા માટે ગામના નાગરીક દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજુઆત કરી.
તારીખ ૦૫/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં બકરા મરઘાં કાપવા માટે કેટલાક લોકોને લાયસન્સ વેજલપુર ગ્રામ પંચાયત હદમાં…
-
વલ્લભકુળ પરિવાર ની હાજરીમા કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા એનએમજી હોસ્પિટલ ચોકમા ભવ્યાતિભવ્ય ફુલફાગ રસીયા સંપન્ન.
તારીખ ૦૫/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પુષ્ટિભકિતમાં અનન્ય માહાત્મય ધરાવતા ફૂલફાગ હોળી રસીયા મહોત્સવની કાલોલના વૈષ્ણવ સમાજ દ્વારા એનએમજી હોસ્પિટલ ચોક…
-
તાજપુરા નારાયણ બાપુ આશ્રમ ખાતે જીલ્લા ભાજપ મંત્રી ડો..પરાગભાઇ પંડ્યા નું સન્માન કરવામાં આવ્યું
તારીખ ૦૫/૦૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ નારાયણ બાપુ આશ્રમ ખાતે ફાગણી પૂનમના પાવન દિવસે પરમ પૂજ્ય રાજેશ બાપુ અને નિશુ બાપુના…








